Knowledge: ભારતના એવા કેટલાક મંદિરો છે જ્યાં વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે કપાટ!

Indian Temples: ભારત તેની સંસ્કૃતિ અને ખોરાક ઉપરાંત, તેની ધાર્મિક પ્રથાઓ માટે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અહીં એવા ઘણા મંદિરો છે, જ્યાં મંદિરના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર ખોલવામાં આવે છે. જાણો તેમના વિશે..

| Edited By: | Updated on: Feb 27, 2022 | 10:24 AM
4 / 5
હસનામ્બા મંદિરઃ કર્ણાટકમાં આવેલુ આ મંદિર અંબા દેવીને સમર્પિત છે. આ મંદિરના દરવાજા પણ દિવાળી દરમિયાન ખુલે છે. એવું કહેવાય છે કે આ મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

હસનામ્બા મંદિરઃ કર્ણાટકમાં આવેલુ આ મંદિર અંબા દેવીને સમર્પિત છે. આ મંદિરના દરવાજા પણ દિવાળી દરમિયાન ખુલે છે. એવું કહેવાય છે કે આ મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

5 / 5
એકલિંગેશ્વર મહાદેવ મંદિરઃ આ ધાર્મિક સ્થળ રાજસ્થાનના જયપુરમાં  આવેલું છે, જેના દરવાજા વર્ષમાં એક વખત શિવરાત્રીના દિવસે જ ખુલે છે. ભક્તો આ મંદિર ખુલવાની રાહ જુએ છે અને આ દિવસે દર્શન માટે લાંબી કતારો લાગે છે.

એકલિંગેશ્વર મહાદેવ મંદિરઃ આ ધાર્મિક સ્થળ રાજસ્થાનના જયપુરમાં આવેલું છે, જેના દરવાજા વર્ષમાં એક વખત શિવરાત્રીના દિવસે જ ખુલે છે. ભક્તો આ મંદિર ખુલવાની રાહ જુએ છે અને આ દિવસે દર્શન માટે લાંબી કતારો લાગે છે.