146th RathYatra 2023 : ભગવાન જગન્નાથ રથયાત્રામાં હૈરતઅંગેઝ કરતબો બતાવવા અખાડાના યુવા તૈયાર, જુઓ Photos

Ahmedabad : અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા 20 જૂનના રોજ યોજાવા જઈ રહી છે. આ રથયાત્રાને લઈને પરંપરાગત વિધિઓની શરુઆત થઈ ગઈ છે. તે બધા વચ્ચે અખાડાના યુવાનો એ રથયાત્રા માટે હૈરતઅંગેઝ કરતબોની તૈયારી શરુ કરી દીધી છે.

| Edited By: | Updated on: Jun 14, 2023 | 11:07 PM
4 / 5
ત્યારે આ વર્ષે પહેલી વાર નવા કરતબો નગરયાત્રા દરમિયાન જોવા મળશે જેમનો ઉત્સાહ બમણો જોવા મળી રહ્યો છે.

ત્યારે આ વર્ષે પહેલી વાર નવા કરતબો નગરયાત્રા દરમિયાન જોવા મળશે જેમનો ઉત્સાહ બમણો જોવા મળી રહ્યો છે.

5 / 5
 રથયાત્રામા 30 જેટલા આવા અલગઅલગ અખાડાઓ જોડાય છે અને જેમા 3000 જેટલા કરતબબાજો ભાગ લઇ રથયાત્રાની શોભા વધારે છે.છેલ્લા કેટલાય મહિનાઓથી અંગ કસરત કરીને બોડી બિલ્ડિંગના પ્રદર્શન માટે પણ તેઓ ખાસ રીતે તૈયાર થાય છે અને અંગ કસરતના કરતબ કરે છે.

રથયાત્રામા 30 જેટલા આવા અલગઅલગ અખાડાઓ જોડાય છે અને જેમા 3000 જેટલા કરતબબાજો ભાગ લઇ રથયાત્રાની શોભા વધારે છે.છેલ્લા કેટલાય મહિનાઓથી અંગ કસરત કરીને બોડી બિલ્ડિંગના પ્રદર્શન માટે પણ તેઓ ખાસ રીતે તૈયાર થાય છે અને અંગ કસરતના કરતબ કરે છે.

Published On - 10:15 pm, Wed, 14 June 23