Gujarati NewsPhoto galleryThe warship Dunagiri dedicated to the nation Rajnath Singh compares the warship with Hanuman and Sanjeevni booti
યુદ્ધ જહાજ ‘દુનાગિરી’ રાષ્ટ્રને સમર્પિત, રાજનાથ સિંહે હનુમાનજી અને સંજીવની બુટી સાથે યુદ્ધ જહાજની કરી સરખામણી
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે કોલકાતામાં GRSE દ્વારા બનાવવામાં આવેલ યુદ્ધ જહાજ 'દુનાગિરી' (Dunagiri) રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. તેના ઉદઘાટન સમારોહને સંબોધતા રાજનાથ સિંહે તેને હનુમાનજી અને સંજીવની બુટી સાથે જોડીને એક મહત્વની વાત કહી હતી.