રામ મંદિર આમંત્રણ કાર્ડ : જાહેર જનતાને પણ આવી ગયું છે આમંત્રણ, અયોધ્યાથી આવ્યું છે કાર્ડ

આખા ભારત દેશની સામાન્ય જનતા સુધી રામ જન્મભૂમિથી પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણ માટે કાર્ડ મોકલી આપ્યા છે. આ આમંત્રણ પત્રિકામાં આખા મંદિરનું વિવરણ આપવામાં આવ્યું છે. મંદિરની ઉંચાઈ, મંદિર કેવું હશે, તેમજ ત્યાં આખી રામાયણના દર્શન થશે.

| Updated on: Jan 04, 2024 | 2:56 PM
4 / 5
આજે રામ નવમી છે, રામજીની નગરી અયોધ્યામાં આજે ખુબ શણગારવામાં આવી છે, અયોધ્યામાં ઘણા મહેલો અને મંદિરો છે.પણ આજે આપણે સીતાની રસોઇની વાત કરવાની છે, જ્યાં માતા સીતા રસોઇ બનાવતા હતા.

આજે રામ નવમી છે, રામજીની નગરી અયોધ્યામાં આજે ખુબ શણગારવામાં આવી છે, અયોધ્યામાં ઘણા મહેલો અને મંદિરો છે.પણ આજે આપણે સીતાની રસોઇની વાત કરવાની છે, જ્યાં માતા સીતા રસોઇ બનાવતા હતા.

5 / 5
આ સૂચન એટલા માટે કરવામા આવે છે કે, કોઈ કાર્ડ આપવાના બહાને અસામજિક તત્વો તમારા ઘરમાં આવી ન જાય અને કોઈ નુકસાન ન પહોંચાડે. જય સીયારામ.

આ સૂચન એટલા માટે કરવામા આવે છે કે, કોઈ કાર્ડ આપવાના બહાને અસામજિક તત્વો તમારા ઘરમાં આવી ન જાય અને કોઈ નુકસાન ન પહોંચાડે. જય સીયારામ.