Manmohan Singh : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર બની હતી આ આઈકોનિક ફિલ્મ ! જેણે ભડકાવી રાજનીતિ, રસ્તા પર ઉતરી ગયા હતા લોકો

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર આધારિત આ બોલિવૂડ ફિલ્મ 5 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. 2019માં રિલીઝ થયી હતી. ચાલો જાણીએ તે કઈ ફિલ્મ હતી અને હિટ થઈ હતી કે ફ્લોપ ?

| Updated on: Dec 27, 2024 | 2:26 PM
4 / 7
આ ફિલ્મમાં સોનિયા ગાંધીની ભૂમિકા સુઝેન બર્નર્ટે, રાહુલ ગાંધીની ભૂમિકા અર્જુન માથુરે અને પ્રિયંકા ગાંધીની ભૂમિકા આહાના કુમરાએ ભજવી હતી. આ ફિલ્મનું નિર્દેશન વિજય ગુટ્ટે દ્વારા કરવામાં આવ્યું હતું અને સુનીલ બોહરા અને ધવન દ્વારા નિર્મિત કરવામાં આવી હતી.

આ ફિલ્મમાં સોનિયા ગાંધીની ભૂમિકા સુઝેન બર્નર્ટે, રાહુલ ગાંધીની ભૂમિકા અર્જુન માથુરે અને પ્રિયંકા ગાંધીની ભૂમિકા આહાના કુમરાએ ભજવી હતી. આ ફિલ્મનું નિર્દેશન વિજય ગુટ્ટે દ્વારા કરવામાં આવ્યું હતું અને સુનીલ બોહરા અને ધવન દ્વારા નિર્મિત કરવામાં આવી હતી.

5 / 7
આ ફિલ્મનું બજેટ 18 કરોડ હતું અને વર્લ્ડવાઈડ કલેક્શન 26.50 કરોડ હતું. તેથી, આંકડાઓ અનુસાર, આ ફિલ્મ વિવાદ વચ્ચે હિટ રહી હતી.

આ ફિલ્મનું બજેટ 18 કરોડ હતું અને વર્લ્ડવાઈડ કલેક્શન 26.50 કરોડ હતું. તેથી, આંકડાઓ અનુસાર, આ ફિલ્મ વિવાદ વચ્ચે હિટ રહી હતી.

6 / 7
 હવે વાત કરીએ આ ફિલ્મને લઈને આટલો બધો હોબાળો કેમ થયો. તેની પાછળનું કારણ યુપીએના કાર્યકાળને લઈને વિવાદ હતો. મનમોહન સિંહ પર સોનિયા ગાંધીના નિર્દેશ પર કામ કરવાનો આરોપ હતો. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું અને કોંગ્રેસે તેના પર ભારે હોબાળો મચાવ્યો હતો.

હવે વાત કરીએ આ ફિલ્મને લઈને આટલો બધો હોબાળો કેમ થયો. તેની પાછળનું કારણ યુપીએના કાર્યકાળને લઈને વિવાદ હતો. મનમોહન સિંહ પર સોનિયા ગાંધીના નિર્દેશ પર કામ કરવાનો આરોપ હતો. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું અને કોંગ્રેસે તેના પર ભારે હોબાળો મચાવ્યો હતો.

7 / 7
આ ફિલ્મ સંજય બારુના પુસ્તક 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' પર આધારિત હતી. આ પુસ્તકને લઈને ઘણી ટીકા થઈ હતી, તેથી ફિલ્મને લઈને હોબાળો થવાનો હતો. ત્રીજા હંગામાનું કારણ ફિલ્મમાં સોનિયા ગાંધીની છબી પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નો હતા. આ ફિલ્મને લઈને આક્ષેપો થયા હતા કે તેમાં સોનિયા ગાંધીની છબી ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. જે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ગમ્યું ન હતું.

આ ફિલ્મ સંજય બારુના પુસ્તક 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' પર આધારિત હતી. આ પુસ્તકને લઈને ઘણી ટીકા થઈ હતી, તેથી ફિલ્મને લઈને હોબાળો થવાનો હતો. ત્રીજા હંગામાનું કારણ ફિલ્મમાં સોનિયા ગાંધીની છબી પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નો હતા. આ ફિલ્મને લઈને આક્ષેપો થયા હતા કે તેમાં સોનિયા ગાંધીની છબી ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. જે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ગમ્યું ન હતું.

Published On - 11:30 am, Fri, 27 December 24