Health Care : લસણના ફાયદાઓ તો તમે સાંભળ્યા છે, પણ કેવી પરિસ્થિતિમાં વ્યક્તિએ લસણ ન ખાવું જોઈએ તે જાણો

લસણમાં ઘણા ઔષધિય ગુણ હોય છે. તેને ખાવાથી હેલ્થમાં ઘણો ફાયદો પણ થાય છે. અમુક સમસ્યા ગ્રસ્ત લોકોએ લસણ ન ખાવું જોઈએ. તેનાથી તેનો પ્રોબ્લેમ વધી શકે છે.

| Edited By: | Updated on: Mar 20, 2023 | 2:26 PM
4 / 7
સર્જરી : જે લોકોની સર્જરી થઈ છે તેને લસણથી દૂર રહેવું જોઈએ.

સર્જરી : જે લોકોની સર્જરી થઈ છે તેને લસણથી દૂર રહેવું જોઈએ.

5 / 7
લિવરની પ્રોબ્લેમ : લસણમાં વધારે એન્ટિઓક્સિડન્ટ હોય છે, જેનાથી લિવરમાં ટોક્સિસિટીની પ્રોબ્લેમ વધી જાય છે.

લિવરની પ્રોબ્લેમ : લસણમાં વધારે એન્ટિઓક્સિડન્ટ હોય છે, જેનાથી લિવરમાં ટોક્સિસિટીની પ્રોબ્લેમ વધી જાય છે.

6 / 7
બ્લીડિંગ : લસણ શરીરના લોહીને પાતળું કરે છે. એટલે માટે તેનું સેવન ન કરવું જોઈએ.

બ્લીડિંગ : લસણ શરીરના લોહીને પાતળું કરે છે. એટલે માટે તેનું સેવન ન કરવું જોઈએ.

7 / 7
ઝાડા-ઉલ્ટી : લસણની તાસીર ગરમ હોય છે. એટલા માટે ઝાડા-ઉલ્ટી હોય ત્યારે તેના સેવનથી બચવું જોઈએ.

ઝાડા-ઉલ્ટી : લસણની તાસીર ગરમ હોય છે. એટલા માટે ઝાડા-ઉલ્ટી હોય ત્યારે તેના સેવનથી બચવું જોઈએ.

Published On - 1:50 pm, Mon, 20 March 23