Surendranagar News: નવરાત્રી દરમિયાન ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ વધતાં પરંપરાગત વાજિંત્રોના બજારમાં મંદીનો માહોલ

સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રી દરમિયાન શેરી ગરબીઓમાં તેમજ પાર્ટી પ્લોટમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ વધતાં પરંપરાગત તબલા, ઢોલક, ડમરૂ, મંજીરા સહીતના પરંપરાગત વાજિંત્રો બનાવવાનો ઉધોગ પડી ભાંગ્યો છે. વઢવાણ સહીત જિલ્લામાં અંદાજે 50થી વધુ પરિવારો આ ઉધોગ સાથે જોડાયેલા છે જેમની રોજીરોટીનો પ્રશ્ન પણ સર્જાયો છે.

| Edited By: | Updated on: Oct 09, 2023 | 2:28 PM
4 / 6
આ ઉધોગ સાથે જોડાયેલા કારીગરો તેમજ તેમના પરિવારજનોની હાલત પણ કફોડી બની છે, અગાઉ નવરાત્રી પહેલા એકથી દોઢ મહિના સુધી ઘરાકી રહેતી હતી, પરંતુ કોરોનાકાળ બાદ હાલ માંડ 70 ટકા ઘરાકી છે.

આ ઉધોગ સાથે જોડાયેલા કારીગરો તેમજ તેમના પરિવારજનોની હાલત પણ કફોડી બની છે, અગાઉ નવરાત્રી પહેલા એકથી દોઢ મહિના સુધી ઘરાકી રહેતી હતી, પરંતુ કોરોનાકાળ બાદ હાલ માંડ 70 ટકા ઘરાકી છે.

5 / 6
કારીગરો દ્વારા મોટા પ્રમાણમાં વાજિંત્રો બનાવી તૈયાર કરી દેવામાં આવ્યા છે, પરંતુ ઘરાકી ન હોવાના કારણે આ તૈયાર માલ આ વર્ષે પડ્યો રહે તેવી સ્થિતિ સર્જાઇ છે.

કારીગરો દ્વારા મોટા પ્રમાણમાં વાજિંત્રો બનાવી તૈયાર કરી દેવામાં આવ્યા છે, પરંતુ ઘરાકી ન હોવાના કારણે આ તૈયાર માલ આ વર્ષે પડ્યો રહે તેવી સ્થિતિ સર્જાઇ છે.

6 / 6
સુરેન્દ્રનગર વઢવાણ તેમજ જિલ્લામાં અંદાજે 50થી વધુ પરિવારો આ ઉધોગ સાથે જોડાયેલા છે, ત્યારે ઇલેક્ટ્રોનિક ઉપકરણોના આક્રમણ સામે આગામી સમયમાં આ પરંપરાગત વાજિંત્રો તેમજ તેના કારીગરો લુપ્ત થઇ જાય તેવી પણ શક્યતા છે.(Input Credit: sajid Belim)

સુરેન્દ્રનગર વઢવાણ તેમજ જિલ્લામાં અંદાજે 50થી વધુ પરિવારો આ ઉધોગ સાથે જોડાયેલા છે, ત્યારે ઇલેક્ટ્રોનિક ઉપકરણોના આક્રમણ સામે આગામી સમયમાં આ પરંપરાગત વાજિંત્રો તેમજ તેના કારીગરો લુપ્ત થઇ જાય તેવી પણ શક્યતા છે.(Input Credit: sajid Belim)