Surat : હનુમાન ચાલીસા કથાના પાંચમા દિવસે ભવ્ય અન્નકૂટ મહોત્સવ, ભક્તોએ બનાવી 108 કિલો બુંદીની ગદા, જુઓ PHOTOS

સુરતના ઉત્રાણ સ્થિત ગજેરા ગ્રાઉન્ડમાં હનુમાન ચાલીસા કથાના આયોજનમાં મહિલા ભક્તોએ તેમના ઘરે બનાવેલી વિવિધ પ્રકારની વાનગી દાદાને અર્પણ કરી હતી. 108 કિલો બુંદીની ગદા આકર્ષણનું કેન્દ્ર બની હતી.

| Edited By: | Updated on: Jun 06, 2023 | 3:23 PM
4 / 5
ઘરે બનાવેલી 3482 kg સુખડી સહિત 334 પ્રકારની વાનગી દાદાને અર્પણ કરી

ઘરે બનાવેલી 3482 kg સુખડી સહિત 334 પ્રકારની વાનગી દાદાને અર્પણ કરી

5 / 5
મહિલા ભક્તોએ તેમના ઘરે બનાવેલી , 108 કિલો બુંદીની ગદા, 175 મણ કેળા, 51 તરબૂચ, 351 અન્નકૂટની, 182 જાતની મીઠાઈ, 34, 65 ચોકલેટ, જેવી વિવિધ પ્રકારની વાનગી દાદાને અર્પણ કરી હતી.

મહિલા ભક્તોએ તેમના ઘરે બનાવેલી , 108 કિલો બુંદીની ગદા, 175 મણ કેળા, 51 તરબૂચ, 351 અન્નકૂટની, 182 જાતની મીઠાઈ, 34, 65 ચોકલેટ, જેવી વિવિધ પ્રકારની વાનગી દાદાને અર્પણ કરી હતી.

Published On - 8:15 pm, Mon, 5 June 23