Surat : અઠવાગેટ રોડ પર નેચરલ અને ઈકોફ્રેન્ડલી ક્રાફ્ટ આધારિત વસ્તુઓના પ્રદર્શનનું આયોજન કરાયુ, જુઓ ફોટા

સુરતના અઠવાગેટ રોડ પર ભારત સરકાર દ્વારા એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પાખી સોશિયલ વેલફેયર સોસાઈટી, અને વિકાસ ધર્મ, હસ્તશિલ્પ, કાપડ મંત્રાલય ભારત સરકાર, દિલ્હીના સયુંક્ત તત્ત્વધાનમાં 24 માર્ચ, 2023 થી 2. એપ્રિલ 2023 સુધી નેચરલ અને ઈકોફ્રેન્ડલી ક્રાફ્ટ પર આધારિત વસ્તુની પ્રદર્શન કરવામાં આવ્યું છે.

| Edited By: | Updated on: Mar 31, 2023 | 3:17 PM
4 / 5
ભારત સરકારની આ યોજનામાં આર્ટિસન કાર્ડ ધારક મહિલા અંતર્ગત હસ્તશિલ્પીઓને નિઃશુલ્ક સ્ટોલ, યાત્રા ભાડું, ખર્ચ ભાડુ, પરિવહન ભાડું આપવામાં આવે છે.

ભારત સરકારની આ યોજનામાં આર્ટિસન કાર્ડ ધારક મહિલા અંતર્ગત હસ્તશિલ્પીઓને નિઃશુલ્ક સ્ટોલ, યાત્રા ભાડું, ખર્ચ ભાડુ, પરિવહન ભાડું આપવામાં આવે છે.

5 / 5
આ પ્રદર્શનમાં માટીમાંથી બનાવેલી વસ્તુઓ તેમજ વિવિધ પ્રકારના વોલ પીસ, તેમજ અન્ય સામગ્રીઓ પણ  જોવા મળે છે. આ તમામ પ્રકારની સામગ્રી ખરીદવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ આવતી હોય છે. ( ઈનપુટ વીથ સંજય ચંદેલ)

આ પ્રદર્શનમાં માટીમાંથી બનાવેલી વસ્તુઓ તેમજ વિવિધ પ્રકારના વોલ પીસ, તેમજ અન્ય સામગ્રીઓ પણ જોવા મળે છે. આ તમામ પ્રકારની સામગ્રી ખરીદવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ આવતી હોય છે. ( ઈનપુટ વીથ સંજય ચંદેલ)

Published On - 2:45 pm, Fri, 31 March 23