PM નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સને શા માટે ગણાવ્યો સુરતનો બીજો ‘હીરો’, જાણો આ પાંચ કારણ

ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને સુરતની ભવ્યતામાં બીજો મોટો હીરો ગણાવ્યો હતો. ડાયમંડ બુર્સ ખૂબ જ ખાસ માનવામાં આવે છે જેણે અમેરિકાના પેન્ટાગોનને પણ પાછળ છોડી દીધું છે.

| Updated on: Dec 17, 2023 | 4:05 PM
4 / 6
 35 એકરમાં ફેલાયેલ ડાયમંડ બુર્સ રૂ. 3400 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. એવું માનવામાં આવે છે કે આનાથી 1.5 લાખ લોકોને રોજગારી મળશે અને વિશ્વભરના હીરા ખરીદનારાઓને સુરતમાં વૈશ્વિક બજાર મળશે.

35 એકરમાં ફેલાયેલ ડાયમંડ બુર્સ રૂ. 3400 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. એવું માનવામાં આવે છે કે આનાથી 1.5 લાખ લોકોને રોજગારી મળશે અને વિશ્વભરના હીરા ખરીદનારાઓને સુરતમાં વૈશ્વિક બજાર મળશે.

5 / 6
SDB વેબસાઈટ અનુસાર, સંકુલમાં મનોરંજન ક્ષેત્ર અને પાર્કિંગ વિસ્તાર 20 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને લેન્ડસ્કેપિંગ પંચતત્વ (પાંચ તત્વો) પર આધારિત છે. આ ઉપરાંત કોન્ફરન્સ માટે અલગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે.

SDB વેબસાઈટ અનુસાર, સંકુલમાં મનોરંજન ક્ષેત્ર અને પાર્કિંગ વિસ્તાર 20 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને લેન્ડસ્કેપિંગ પંચતત્વ (પાંચ તત્વો) પર આધારિત છે. આ ઉપરાંત કોન્ફરન્સ માટે અલગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે.

6 / 6
ડાયમંડ બુર્સ ચાર વર્ષમાં પૂર્ણ થયો. તેમાં 4700 થી વધુ ઓફિસ ચાલી શકે છે. તે મોર્ફોજેનેસિસ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી.

ડાયમંડ બુર્સ ચાર વર્ષમાં પૂર્ણ થયો. તેમાં 4700 થી વધુ ઓફિસ ચાલી શકે છે. તે મોર્ફોજેનેસિસ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી.