શ્રીનગરનો ટ્યૂલિપ ગાર્ડન ખુલ્લો મુકાયો, પ્રવાસીઓ આ દિવસે 16 લાખ ફૂલોની સુંગંધ માણી શકશે
આજકાલ ઉનાળાના વેકેશનમાં ફરવા જવાની દરેક લોકો તૈયારી કરતા હોય છે. ત્યારે લોકો વેકેશનમાં પ્રવાસ માટે કયાં જવું તે યક્ષપ્રશ્ન બની રહે છે. ત્યારે જમ્મુ-કાશ્મીર પ્રવાસન સ્થળ તરીકે લોકોની પહેલી પસંદ રહ્યું છે અને તેમાં પણ લોકોની શ્રીનગર પર સૌથી પહેલી પસંદગી હોય છે.