શ્રીનગરનો ટ્યૂલિપ ગાર્ડન ખુલ્લો મુકાયો, પ્રવાસીઓ આ દિવસે 16 લાખ ફૂલોની સુંગંધ માણી શકશે

આજકાલ ઉનાળાના વેકેશનમાં ફરવા જવાની દરેક લોકો તૈયારી કરતા હોય છે. ત્યારે લોકો વેકેશનમાં પ્રવાસ માટે કયાં જવું તે યક્ષપ્રશ્ન બની રહે છે. ત્યારે જમ્મુ-કાશ્મીર પ્રવાસન સ્થળ તરીકે લોકોની પહેલી પસંદ રહ્યું છે અને તેમાં પણ લોકોની શ્રીનગર પર સૌથી પહેલી પસંદગી હોય છે.

| Edited By: | Updated on: Mar 19, 2023 | 5:37 PM
4 / 5
આ બાબતનું ધ્યાન રાખો કે ટ્યૂલિપ ગાર્ડનને રવિવારે ખુલ્લું મૂકવામાં આવ્યો છે, પરંતુ સામાન્ય લોકો સોમવારથી જ બગીચાની સુંદરતા જોઈ શકશે. ગત વખતે આ બગીચો એક મહિના કરતાં પણ ઓછા સમય માટે અતિશય ગરમીના કારણે બંધ રહ્યો હતો.

આ બાબતનું ધ્યાન રાખો કે ટ્યૂલિપ ગાર્ડનને રવિવારે ખુલ્લું મૂકવામાં આવ્યો છે, પરંતુ સામાન્ય લોકો સોમવારથી જ બગીચાની સુંદરતા જોઈ શકશે. ગત વખતે આ બગીચો એક મહિના કરતાં પણ ઓછા સમય માટે અતિશય ગરમીના કારણે બંધ રહ્યો હતો.

5 / 5
તમને જણાવી દઈએ કે વર્ષ 2008માં પહેલીવાર ટ્યૂલિપ ગાર્ડનને લોકો માટે ખોલવામાં આવ્યો હતો. તે સમયે ટ્યૂલિપ ગાર્ડનમાં માત્ર 50 હજાર ફૂલો હતા. જે ફૂલોની સંખ્યા ઉત્તરોતર વધારો થયો છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2008માં પહેલીવાર ટ્યૂલિપ ગાર્ડનને લોકો માટે ખોલવામાં આવ્યો હતો. તે સમયે ટ્યૂલિપ ગાર્ડનમાં માત્ર 50 હજાર ફૂલો હતા. જે ફૂલોની સંખ્યા ઉત્તરોતર વધારો થયો છે.

Published On - 5:20 pm, Sun, 19 March 23