T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ જીતનારને મળશે આટલા કરોડ રુપિયા, ભારતીય ટીમને પણ મળશે લાખો રુપિયા

Pakistan Vs England : 13 નવેમ્બરના રોજ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. ચાલો જાણીએ કે આ વર્લ્ડ કપ પૂરો થતા વિજેતા ટીમ, રનર અપ ટીમ અને ભારતીય ટીમને કેટલી પ્રાઈઝ મની મળશે.

| Edited By: | Updated on: Nov 12, 2022 | 6:01 PM
1 / 5
13 નવેમ્બરના રોજ મેલર્બનના મેદાન પર પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપ જીતવા માટે ઉતરશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરુ થશે. આ મેચને લઈને દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

13 નવેમ્બરના રોજ મેલર્બનના મેદાન પર પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપ જીતવા માટે ઉતરશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરુ થશે. આ મેચને લઈને દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

2 / 5
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડમાંથી જે પણ ટીમ આ ફાઈનલ મેચમાં જીતશે તે ટીમને 13 કરોડ રુપિયાની પ્રાઈઝ મની મળશે.

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડમાંથી જે પણ ટીમ આ ફાઈનલ મેચમાં જીતશે તે ટીમને 13 કરોડ રુપિયાની પ્રાઈઝ મની મળશે.

3 / 5
આ વખતના ટી20 વર્લ્ડકપમાં કુલ ઈનામની રકમ 45.68 કરોડ રુપિયા છે. જે છેલ્લા ટી20 વર્લ્ડકપની રકમ જેટલી જ છે.

આ વખતના ટી20 વર્લ્ડકપમાં કુલ ઈનામની રકમ 45.68 કરોડ રુપિયા છે. જે છેલ્લા ટી20 વર્લ્ડકપની રકમ જેટલી જ છે.

4 / 5
ફાઈનલ મેચ જીતી વર્લ્ડકપ વિજેતા બનનારી ટીમને 13.05 કરોડ રુપિયા જ્યારે રનર અપ ટીમને 6.52 કરોડ રુપિયા મળશે. તેની સાથે વિજેતા ટીમને વર્લ્ડકપ ટ્રોફી પણ મળશે.

ફાઈનલ મેચ જીતી વર્લ્ડકપ વિજેતા બનનારી ટીમને 13.05 કરોડ રુપિયા જ્યારે રનર અપ ટીમને 6.52 કરોડ રુપિયા મળશે. તેની સાથે વિજેતા ટીમને વર્લ્ડકપ ટ્રોફી પણ મળશે.

5 / 5
સેમીફાઈનલમાં હારનાર ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમને 32.63 લાખ રુપિયા મળશે. ભારતે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે કારમી હાર મળી હતી.

સેમીફાઈનલમાં હારનાર ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમને 32.63 લાખ રુપિયા મળશે. ભારતે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે કારમી હાર મળી હતી.