
તમને જણાવી દઈએ કે, સૂર્યકુમાર યાદવને આરામના નામ પર બાંગ્લાદેશના પ્રવાસ પરથી દુર રાખવામાં આવ્યો છે પરંતુ તે સ્થાનિક ક્રિકેટમાં રણજી ટ્રોફીમાં રમતો જોવા મળશે. તે મુંબઈ માટે બીજા ગ્રુપ સ્ટેજની મેચમાં હાજર રહેશે.

સૂર્યકુમાર આ પહેલા ટી 20 વર્લ્ડકપ અને ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમની સાથે હતો. તે હાલમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યોછે. તે પોતાની દમદાર રમતના કારણે હવે ટી20નો નંબર વન બેટસમેન પણ છે. (All Photo: Instagram/devishashetty_ and Suryakumar Yadav)