નીરજ ચોપરા ડાયમંડ લીગ 2025ની ફાઇનલમાં પહોંચ્યો, ટાઇટલ મેચ ઝુરિચમાં રમાશે

ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ ડાયમંડ લીગ 2025ની ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. સિલેસિયા લેગ પછી જાહેર કરાયેલા નવા સ્ટેન્ડિંગમાં નીરજે 15 પોઈન્ટ સાથે ટાઇટલ મેચ માટે ક્વોલિફાય કર્યું.

| Updated on: Aug 18, 2025 | 10:40 AM
4 / 6
ગત વિશ્વ ચેમ્પિયન નીરજ ચોપરાએ આ વખતે ડાયમંડ લીગનો પેરિસ લેગ 88.16 મીટરના થ્રો સાથે જીત્યો હતો.

ગત વિશ્વ ચેમ્પિયન નીરજ ચોપરાએ આ વખતે ડાયમંડ લીગનો પેરિસ લેગ 88.16 મીટરના થ્રો સાથે જીત્યો હતો.

5 / 6
ડાયમંડ લીગમાં નીરજ ચોપરાના પ્રદર્શનને લઈ વાત કરવામાં આવે તો તે એક વખત ખિતાબ પોતાને નામ કરી ચૂક્યો છે. નીરજે વર્ષ 2022ના ડાયમંડ લીગનો ખિતાબ જીત્યો હતો. તેમજ વર્ષ 2023 અને 2024માં રનર્સ-અપ રહ્યો હતો.

ડાયમંડ લીગમાં નીરજ ચોપરાના પ્રદર્શનને લઈ વાત કરવામાં આવે તો તે એક વખત ખિતાબ પોતાને નામ કરી ચૂક્યો છે. નીરજે વર્ષ 2022ના ડાયમંડ લીગનો ખિતાબ જીત્યો હતો. તેમજ વર્ષ 2023 અને 2024માં રનર્સ-અપ રહ્યો હતો.

6 / 6
  તમને જણાવી દઈએ કે, નીરજ ચોપરાએ સિલેસિયા લેગમાંથી બહાર થવાનો નિર્ણય લીધો હતો. તેની પાછળનું તેમણે કોઈ કારણ બતાવ્યું નથી. તેમજ ઝુરિચમાં ફાઈનલમાં ભાગ લેશે કે, નહી તેને લઈને પણ હજુ કાંઈ નક્કી નથી.

તમને જણાવી દઈએ કે, નીરજ ચોપરાએ સિલેસિયા લેગમાંથી બહાર થવાનો નિર્ણય લીધો હતો. તેની પાછળનું તેમણે કોઈ કારણ બતાવ્યું નથી. તેમજ ઝુરિચમાં ફાઈનલમાં ભાગ લેશે કે, નહી તેને લઈને પણ હજુ કાંઈ નક્કી નથી.