દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રુદ્રાક્ષ શિવલિંગનું સુરતમાં નિર્માણ, દર્શનાર્થે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, જુઓ ફોટા

|

Mar 08, 2024 | 8:44 PM

મહાશિવરાત્રીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી. ત્યારે સુરત શહેરમાં ગોડાદરા વિસ્તારમાં આસ્તિક ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસ માટે ભવ્ય શિવભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં આકર્ષણનું કેન્દ્ર 35 ફૂટ ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ છે. આ શિવલિંગ દક્ષિણ ગુજરાતનું સૌથી ઊંચું મહાકાલ રુદ્રાક્ષ શિવલિંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

1 / 5
મહાશિવરાત્રીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી. ત્યારે સુરત શહેરમાં ગોડાદરા વિસ્તારમાં આસ્તિક ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસ માટે ભવ્ય શિવભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં આકર્ષણનું કેન્દ્ર 35 ફૂટ ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ છે.

મહાશિવરાત્રીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી. ત્યારે સુરત શહેરમાં ગોડાદરા વિસ્તારમાં આસ્તિક ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસ માટે ભવ્ય શિવભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં આકર્ષણનું કેન્દ્ર 35 ફૂટ ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ છે.

2 / 5
આ શિવલિંગ દક્ષિણ ગુજરાતનું સૌથી ઊંચું મહાકાલ રુદ્રાક્ષ શિવલિંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ શિવલિંગ 1.25 લાખ રુદ્રાક્ષમાંથી બનાવવામાં આવ્યું છે. જેને બનાવવા માટે 25 જેટલા કારીગરો નેપાળથી આવ્યા હતા.

આ શિવલિંગ દક્ષિણ ગુજરાતનું સૌથી ઊંચું મહાકાલ રુદ્રાક્ષ શિવલિંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ શિવલિંગ 1.25 લાખ રુદ્રાક્ષમાંથી બનાવવામાં આવ્યું છે. જેને બનાવવા માટે 25 જેટલા કારીગરો નેપાળથી આવ્યા હતા.

3 / 5
7, 8 અને 9 માર્ચ એમ ત્રણ જાહેર જનતા માટે દર્શન કરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ રુદ્રાક્ષના શિવલિંગ ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવશે. શિવરાત્રીના દિવસે રાત્રે આરતી થયા પછી આ શિવલિંગના રુદ્રાક્ષ બધાને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે.

7, 8 અને 9 માર્ચ એમ ત્રણ જાહેર જનતા માટે દર્શન કરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ રુદ્રાક્ષના શિવલિંગ ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવશે. શિવરાત્રીના દિવસે રાત્રે આરતી થયા પછી આ શિવલિંગના રુદ્રાક્ષ બધાને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે.

4 / 5
સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાંથી લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. આ ભવ્ય શિવલિંગના દર્શન કરીને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાંથી લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. આ ભવ્ય શિવલિંગના દર્શન કરીને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

5 / 5
આ શિવલિંગની બાજુમાં અયોધ્યાનો આબેહૂબ રામ પંડાલ ઊભો કરવામાં આવ્યો છે. મહાશિવરાત્રી નિમિત્તે રામલલ્લાનો વિશાળ દરબાર આકર્ષણનું કેન્દ્ર છે.

આ શિવલિંગની બાજુમાં અયોધ્યાનો આબેહૂબ રામ પંડાલ ઊભો કરવામાં આવ્યો છે. મહાશિવરાત્રી નિમિત્તે રામલલ્લાનો વિશાળ દરબાર આકર્ષણનું કેન્દ્ર છે.

Next Photo Gallery