Skin Care: તમે ખીલની સમસ્યાથી છો પરેશાન તો આ ખોરાકનું સેવન કરવાથી સમસ્યા દૂર થશે

ત્વચા પરના ખીલને બ્યુટી રૂટીન સિવાય ડાયટ દ્વારા પણ દૂર કરી શકાય છે. અમે તમને એવા ખાદ્યપદાર્થો વિશે માહિતી આપીએ છીએ કે જેનું સેવન કરવાથી ત્વચાને સ્વસ્થ રાખવા ઉપરાંત ગ્લોઈંગ પણ બનાવી શકાય છે.

| Edited By: | Updated on: Feb 26, 2022 | 4:50 PM
4 / 5
લીંબુઃ ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે શરીરમાં વિટામિન સીની માત્રા સારી હોવી જોઈએ. તમે લીંબુ દ્વારા વિટામિન સીની ઉણપને દૂર કરી શકો છો, લીંબુ ત્વચા પરના પિમ્પલ્સને દૂર કરે છે, સાથે જ તેને ગ્લોઈંગ પણ બનાવી શકાય છે.

લીંબુઃ ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે શરીરમાં વિટામિન સીની માત્રા સારી હોવી જોઈએ. તમે લીંબુ દ્વારા વિટામિન સીની ઉણપને દૂર કરી શકો છો, લીંબુ ત્વચા પરના પિમ્પલ્સને દૂર કરે છે, સાથે જ તેને ગ્લોઈંગ પણ બનાવી શકાય છે.

5 / 5
મસૂરની દાળ: વિટામિન અને પ્રોટીનથી ભરપૂર મસુરની દાળથી માત્ર શરીર જ નહીં, ત્વચાનુ સ્વાસ્થ્ય પણ સુધારી શકાય છે. અઠવાડિયામાં બે વાર દાળનું સેવન કરવું જોઈએ, જો કે તે વધારે મસાલેદાર ન હોવી જોઈએ.

મસૂરની દાળ: વિટામિન અને પ્રોટીનથી ભરપૂર મસુરની દાળથી માત્ર શરીર જ નહીં, ત્વચાનુ સ્વાસ્થ્ય પણ સુધારી શકાય છે. અઠવાડિયામાં બે વાર દાળનું સેવન કરવું જોઈએ, જો કે તે વધારે મસાલેદાર ન હોવી જોઈએ.