Side Effects Of Turmeric : હળદરનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો તેના ગેરફાયદા

આયુર્વેદમાં હળદરના તમામ ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. તેનો ઉપયોગ અનેક રોગોમાં દવા તરીકે પણ થાય છે. સામાન્ય રીતે દરરોજ 1-2 ગ્રામ હળદર પૂરતી છે. પરંતુ જો કોઈ પણ વસ્તુ વધારે ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

| Edited By: | Updated on: Dec 17, 2021 | 8:50 PM
4 / 6
કેટલાક લોકો દરેક વસ્તુમાં હળદરનો ઉપયોગ કરે છે. પરંતુ હળદરમાં રહેલું કર્ક્યુમિન પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ઉલ્ટી અને લૂઝ મોશન જેવી સમસ્યા થઈ શકે છે.

કેટલાક લોકો દરેક વસ્તુમાં હળદરનો ઉપયોગ કરે છે. પરંતુ હળદરમાં રહેલું કર્ક્યુમિન પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ઉલ્ટી અને લૂઝ મોશન જેવી સમસ્યા થઈ શકે છે.

5 / 6
હળદર ત્વચા માટે સારી માનવામાં આવે છે. તેનો ઉપયોગ તમામ સૌંદર્ય પ્રસાધનોમાં પણ થાય છે. પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી ત્વચાની એલર્જી પણ થઈ શકે છે.

હળદર ત્વચા માટે સારી માનવામાં આવે છે. તેનો ઉપયોગ તમામ સૌંદર્ય પ્રસાધનોમાં પણ થાય છે. પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી ત્વચાની એલર્જી પણ થઈ શકે છે.

6 / 6
વધુ હળદર ખાવાથી શ્વાસની તકલીફ પણ થઇ શકે છે. તેથી, જો તમે કોઈપણ સમસ્યામાં દવા તરીકે હળદરને વધુ માત્રામાં લેવા માગતા હોવ તો એકવાર આયુર્વેદ નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

વધુ હળદર ખાવાથી શ્વાસની તકલીફ પણ થઇ શકે છે. તેથી, જો તમે કોઈપણ સમસ્યામાં દવા તરીકે હળદરને વધુ માત્રામાં લેવા માગતા હોવ તો એકવાર આયુર્વેદ નિષ્ણાતની સલાહ અવશ્ય લો.