
29 માર્ચ, 2025 થી સિંહ અને ધન રાશિના લોકો પર શનિ ઢૈયા શરૂ થશે.

29 માર્ચ, 2025 ના રોજ, મકર રાશિના લોકોને શનિ સાડાસાતીથી મુક્તિ મળશે. આ રાશિના લોકો માટે લાંબા સમયથી જે પણ કામ અટકેલું હતું તે પૂર્ણ થવા લાગશે.

29 માર્ચ, 2025 ના રોજ કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને શનિ ઢૈયાથી મુક્તિ મળશે.

આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/પ્રવચનો/માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કર્યા પછી તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રદાન કરવાનો છે,વાંચકોએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ.ઉપયોગ કરતા આ માહિતીનો ઉપયોગ પોતાની જવાબદારી સાથે કરે, TV9 ગુજરાતી આના માટે જવાબદાર રહેશે નહીં.
Published On - 11:50 am, Sat, 29 March 25