તમારું ઘર Toll Plaza થી આટલું નજીક હોય તો નહીં ભરવો પડે ટોલ, જાણો સરકારનો નિયમ

જો તમારું ઘર ટોલ પ્લાઝાથી નિશ્ચિત કિલોમીટરની અંદર છે, તો NHAI નિયમ મુજબ તમને ટોલ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ સુવિધાનો લાભ લેવા માટે રહેઠાણનો પુરાવો જરૂરી છે.

| Updated on: Dec 07, 2025 | 3:05 PM
4 / 5
ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની અંદર રહેતા લોકો સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારના સત્તાવાર વાહનો, પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ, ભારતીય સૈનિક દળ — આર્મી, નેવી અને એર ફોર્સના વાહનો, આપત્તિ રાહત અને બચાવ કામગીરી માટેના NDRF વાહનોને પણ ટોલ ચૂકવવાની જરૂર નથી.

ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની અંદર રહેતા લોકો સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારના સત્તાવાર વાહનો, પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ, ભારતીય સૈનિક દળ — આર્મી, નેવી અને એર ફોર્સના વાહનો, આપત્તિ રાહત અને બચાવ કામગીરી માટેના NDRF વાહનોને પણ ટોલ ચૂકવવાની જરૂર નથી.

5 / 5
દેશભરના તમામ ટોલ પ્લાઝા પર ટૂ-વ્હીલર (બાઇક) વાહનો પરથી ટોલ લેવામાં આવતો નથી. કારણ કે બાઇકનો વજન ઓછો હોય છે અને રસ્તાઓ પર તેની અસર ન્યૂન છે. આ માટે બાઇકો માટે FASTag ફરજિયાત પણ નથી.

દેશભરના તમામ ટોલ પ્લાઝા પર ટૂ-વ્હીલર (બાઇક) વાહનો પરથી ટોલ લેવામાં આવતો નથી. કારણ કે બાઇકનો વજન ઓછો હોય છે અને રસ્તાઓ પર તેની અસર ન્યૂન છે. આ માટે બાઇકો માટે FASTag ફરજિયાત પણ નથી.