
તેમના અનુગામી જિયાજી દ્વારા બે મોટી ટાંકીઓ બનાવવામાં આવી હતી અને તેમના પુત્ર ઠાકોર નવઘણજી દ્વારા કિલ્લો બનાવવામાં આવ્યો હતો.

વધુમાં વાત કરીએ તો કવિ કલાપીએ રોહાની ટેકરી પર એકદમ રમણીય વાતાવરણમાં અનેક કવિતાઓ લખી છે. રોહામાં મોર અને અન્ય પક્ષીઓ હજુ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. રોહાનો કિલ્લો હવે કચ્છનું એક જોવાલાયક સ્થળ ગણાય છે.
Published On - 9:41 pm, Sat, 4 November 23