કચ્છના અનેક કિલ્લાઓમાંનો એક રોહા કિલ્લો, જાણો વિશેષતા

ગુજરાતના કચ્છન જીલ્લાના નખત્રાણા તાલુકાના રોહા ગામની સીમમાં રોહા કિલ્લો આવેલો છે. આ કિલ્લો રોહા જાગીરની બેઠક હતી. મહત્વનુ છે કે અહીં અલાદ્દીન ખિલજી સાથેના યુદ્ધમાં મૃત્યુ પામેલા અબડાસાના જાગીરદાર અબડાની 120 સુમરા રાજપૂત રાજકુમારીઓએ આશ્રય સ્થાન મેળવ્યું હતું. પછીથી તમામ રાજકુમારીઓએ અહીં સમાધિ લીધી હતી.

| Edited By: | Updated on: Nov 04, 2023 | 9:41 PM
4 / 5
તેમના અનુગામી જિયાજી દ્વારા બે મોટી ટાંકીઓ બનાવવામાં આવી હતી અને તેમના પુત્ર ઠાકોર નવઘણજી દ્વારા કિલ્લો બનાવવામાં આવ્યો હતો.

તેમના અનુગામી જિયાજી દ્વારા બે મોટી ટાંકીઓ બનાવવામાં આવી હતી અને તેમના પુત્ર ઠાકોર નવઘણજી દ્વારા કિલ્લો બનાવવામાં આવ્યો હતો.

5 / 5
વધુમાં વાત કરીએ તો કવિ કલાપીએ રોહાની ટેકરી પર એકદમ રમણીય વાતાવરણમાં અનેક કવિતાઓ લખી છે. રોહામાં મોર અને અન્ય પક્ષીઓ હજુ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. રોહાનો કિલ્લો હવે કચ્છનું એક જોવાલાયક સ્થળ ગણાય છે.

વધુમાં વાત કરીએ તો કવિ કલાપીએ રોહાની ટેકરી પર એકદમ રમણીય વાતાવરણમાં અનેક કવિતાઓ લખી છે. રોહામાં મોર અને અન્ય પક્ષીઓ હજુ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. રોહાનો કિલ્લો હવે કચ્છનું એક જોવાલાયક સ્થળ ગણાય છે.

Published On - 9:41 pm, Sat, 4 November 23