
15 હાથી અને ઘોડા અને ઊંટગાડી સહિત શોભા યાત્રા કાઢવામાં આવશે. જેમાં યાત્રામાં ભગવાનને રથમાં બિરાજમાન કરી સમગ્ર નજરમાં યાત્રા કઢાશે.

મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે તેવું ભવ્યથી અતિભવ્ય મામેરુ તૈયાર કરવામાં આવશે. ભગવાનના વાઘા અને ઘરેણા વિશેષ ડિઝાઇનર પાસે તૈયાર કરવામાં આવશે. ઘનશ્યામભાઈ પટેલ નો સમગ્ર પરિવાર તૈયારીઓમાં જોતરાયો છે.