Rath Yatra 2023: ભગવાનના મામેરાની તડામાર તૈયારીની શરૂઆત, જુઓ PHOTOS

જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈ તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે ભગવાનના મામેરાને લઈ તૈયારી શરૂ કરવામાં આવી છે. મામેરાનું બુકિંગ એડવાન્સમાં થઇ જતું હોય છે. જો નંબર લાગી જાય તો જીવન ધન્ય ધન્ય થઇ જતું હોય છે.

| Edited By: | Updated on: May 14, 2023 | 10:40 PM
4 / 5
15 હાથી અને ઘોડા અને ઊંટગાડી સહિત શોભા યાત્રા કાઢવામાં આવશે. જેમાં યાત્રામાં ભગવાનને રથમાં બિરાજમાન કરી સમગ્ર નજરમાં યાત્રા કઢાશે.

15 હાથી અને ઘોડા અને ઊંટગાડી સહિત શોભા યાત્રા કાઢવામાં આવશે. જેમાં યાત્રામાં ભગવાનને રથમાં બિરાજમાન કરી સમગ્ર નજરમાં યાત્રા કઢાશે.

5 / 5
મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે તેવું ભવ્યથી અતિભવ્ય મામેરુ તૈયાર કરવામાં આવશે. ભગવાનના વાઘા અને ઘરેણા વિશેષ ડિઝાઇનર પાસે તૈયાર કરવામાં આવશે. ઘનશ્યામભાઈ પટેલ નો સમગ્ર પરિવાર તૈયારીઓમાં જોતરાયો છે.

મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે તેવું ભવ્યથી અતિભવ્ય મામેરુ તૈયાર કરવામાં આવશે. ભગવાનના વાઘા અને ઘરેણા વિશેષ ડિઝાઇનર પાસે તૈયાર કરવામાં આવશે. ઘનશ્યામભાઈ પટેલ નો સમગ્ર પરિવાર તૈયારીઓમાં જોતરાયો છે.