
રામલલ્લા આ મંદિરમાં 22 જાન્યુઆરીએ બિરાજશે રહેશે, જેની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે તમને જણાવી દઈએ કે, 1992 થીરામલલ્લા કપડાંના તંબુમાં બિરાજમાન હતા.

મંદિરમાં 500, 250 અને 100 કિલો વજનની 10 નાની ઘંટડીઓ પણ સ્થાપિત કરવામાં આવશે,રાજપથ પર 2021 પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન, ઉત્તર પ્રદેશના ટેબ્લોમાં રામ મંદિરની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી.