રામ કથા : ભગવાન રામે આ નદીના કિનારે કર્યા હતા જટાયુના અંતિમ સંસ્કાર, મહારાષ્ટ્રમાં છે આ સ્થળ, જાણો રોચક કથા

જટાયુનું મૃત્યુ સર્વતીર્થ નામના સ્થળે થયું હતું, જે આજે પણ નાશિકના તાકેડ ગામમાં છે. આ સ્થાનને સર્વતીર્થ કહેવામાં આવતું હતું કારણ કે અહીં મૃત્યુ પામેલા જટાયુએ ભગવાન રામને માતા સીતા વિશે જાણ કરી હતી અને શ્રી રામે અહીં જ ગોદાવરી નદીના કિનારે જટાયુના અંતિમ સંસ્કાર કર્યા હતા અને તેમના પિતા અને જટાયુનું શ્રાદ્ધ કર્યું હતું.

| Updated on: Jan 14, 2024 | 10:39 AM
4 / 5
જટાયુએ રામના ખોળામાં પોતાના પ્રાણની આહુતિ આપી- ગીધ રાજા જટાયુને જોઈને ભગવાન શ્રી રામ તેને પોતાના ખોળામાં લઈ લે છે અને તેના ઘાયલ અવસ્થામાં હોવાનું કારણ પૂછે છે. આ પછી, જટાયુ ભગવાન શ્રી રામને માતા સીતાના અપહરણ વિશે જણાવે છે અને કહે છે કે હે રામ, જાનકીજીને લંકાના રાજા રાવણ દ્વારા હરણ કરી લેવામાં આવ્યું છે,જ્યાયે મે સીતાજીને છોડાવાનો પ્રયત્ન કર્યો, ત્યારે રાવણે મારી પાંખો કાપી નાખી.

જટાયુએ રામના ખોળામાં પોતાના પ્રાણની આહુતિ આપી- ગીધ રાજા જટાયુને જોઈને ભગવાન શ્રી રામ તેને પોતાના ખોળામાં લઈ લે છે અને તેના ઘાયલ અવસ્થામાં હોવાનું કારણ પૂછે છે. આ પછી, જટાયુ ભગવાન શ્રી રામને માતા સીતાના અપહરણ વિશે જણાવે છે અને કહે છે કે હે રામ, જાનકીજીને લંકાના રાજા રાવણ દ્વારા હરણ કરી લેવામાં આવ્યું છે,જ્યાયે મે સીતાજીને છોડાવાનો પ્રયત્ન કર્યો, ત્યારે રાવણે મારી પાંખો કાપી નાખી.

5 / 5
આટલું કહીને ગીધ રાજા જટાયુનું શરીર પ્રાણહિન થઈ ગયું. જટાયુએ દેહ છોડ્યા પછી ભગવાન શ્રી રામની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે અને રામે ગોદાવરીના કિનારે ગીધ રાજા જટાયુના અંતિમ સંસ્કાર કર્યા અને પિંડદાન કર્યું.

આટલું કહીને ગીધ રાજા જટાયુનું શરીર પ્રાણહિન થઈ ગયું. જટાયુએ દેહ છોડ્યા પછી ભગવાન શ્રી રામની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે અને રામે ગોદાવરીના કિનારે ગીધ રાજા જટાયુના અંતિમ સંસ્કાર કર્યા અને પિંડદાન કર્યું.