ચંદન ચોરની હવે ખેર નથી.. ડાંગના આદિવાસી વિસ્તારમાં પહોંચશે AI ટેકનોલોજી, જુઓ Photos

સાપુતારા ખાતે ઇન્ટર સ્ટેટ ફોરેસ્ટ પ્રોટેકશનની બેઠક રાજ્ય કક્ષા મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ. વન સંરક્ષણ અંગે ગુજરાત- મહારાષ્ટ્ર– દમણ અને દિવ- દાદરા નગર હવેલીના ઉચ્ચ વન અધિકારીઓ હાજર રહ્યા હતા.

| Updated on: Feb 01, 2025 | 5:26 PM
4 / 8
ચંદનના વૃક્ષોની તસ્કરી રોકવા માટે ગુજરાત સરકાર લેઝર ફેન્સીંગનો પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનો પ્રસ્તાવ લાવવાનો છે. આ પગલાંએ ચંદનના વૃક્ષોની તસ્કરીમાં ખલલ પાડી શકશે.

ચંદનના વૃક્ષોની તસ્કરી રોકવા માટે ગુજરાત સરકાર લેઝર ફેન્સીંગનો પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનો પ્રસ્તાવ લાવવાનો છે. આ પગલાંએ ચંદનના વૃક્ષોની તસ્કરીમાં ખલલ પાડી શકશે.

5 / 8
અત્યારનાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે, AI ટેકનોલોજીનો ઉપયોગ કરી લાકડાની તસ્કરી રોકવાની ચર્ચા ચાલી રહી છે. આ ટેકનોલોજીનો ઉપયોગ સાથે જોડાયેલા અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.

અત્યારનાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે, AI ટેકનોલોજીનો ઉપયોગ કરી લાકડાની તસ્કરી રોકવાની ચર્ચા ચાલી રહી છે. આ ટેકનોલોજીનો ઉપયોગ સાથે જોડાયેલા અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.

6 / 8
મુકેશ પટેલે વધુમાં કહ્યું કે, ગુજરાત રાજ્યમાં વિશ્વની પ્રથમ "ક્લાઈમેટ ચેન્જ યુનિવર્સિટી" શરૂ કરવામાં આવશે, જે પર્યાવરણ અને કુદરતી સંસાધનો માટે મહત્વપૂર્ણ એક પગલાં છે.

મુકેશ પટેલે વધુમાં કહ્યું કે, ગુજરાત રાજ્યમાં વિશ્વની પ્રથમ "ક્લાઈમેટ ચેન્જ યુનિવર્સિટી" શરૂ કરવામાં આવશે, જે પર્યાવરણ અને કુદરતી સંસાધનો માટે મહત્વપૂર્ણ એક પગલાં છે.

7 / 8
મંત્રીએ MSP નક્કી કરવાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં લાકડાની કિંમત અને તેના વેચાણની નીતિ બનાવવાની ચર્ચા કરવામાં આવી. આથી, લાકડાના વેચાણને નિયમિત કરી શકાય અને તસ્કરીને અટકાવી શકાય.

મંત્રીએ MSP નક્કી કરવાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં લાકડાની કિંમત અને તેના વેચાણની નીતિ બનાવવાની ચર્ચા કરવામાં આવી. આથી, લાકડાના વેચાણને નિયમિત કરી શકાય અને તસ્કરીને અટકાવી શકાય.

8 / 8
આ ઉપરાંત, મુકેશ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરેલા "એક પેડ માં એક નામ" અભિયાનનું વિસ્તરણ કર્યા છે, જેના દ્વારા દેશના દરેક ખૂણામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જે 17 કરોડ જેટલાં વૃક્ષોનો સમાવેશ કરે છે.

આ ઉપરાંત, મુકેશ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરેલા "એક પેડ માં એક નામ" અભિયાનનું વિસ્તરણ કર્યા છે, જેના દ્વારા દેશના દરેક ખૂણામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જે 17 કરોડ જેટલાં વૃક્ષોનો સમાવેશ કરે છે.