વડાપ્રધાન મોદીએ વંદે ભારત ટ્રેનમાં કરી મુસાફરી, અનેક લોકોને મળ્યા, જુઓ PHOTOS

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) આજે ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ દેશની ત્રીજી 'વંદે ભારત' ટ્રેન છે જે ગુજરાતના ગાંધીનગર અને મહારાષ્ટ્રના મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડશે.

| Edited By: | Updated on: Sep 30, 2022 | 4:52 PM
4 / 6
વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને બપોરે 12:30 વાગ્યે ગાંધીનગર રાજધાની પહોંચશે. ટ્રેન સુરત ખાતે સવારે 8:50 કલાકે, વડોદરા ખાતે 10:20 કલાકે અને અમદાવાદ ખાતે 11:35 કલાકે ઉભી રહેશે.

વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને બપોરે 12:30 વાગ્યે ગાંધીનગર રાજધાની પહોંચશે. ટ્રેન સુરત ખાતે સવારે 8:50 કલાકે, વડોદરા ખાતે 10:20 કલાકે અને અમદાવાદ ખાતે 11:35 કલાકે ઉભી રહેશે.

5 / 6
વળતી મુસાફરીમાં વંદે ભારત એક્સપ્રેસ ગાંધીનગર રાજધાનીથી બપોરે 2:05 વાગ્યે ઉપડશે અને રાત્રે 8:35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. તે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર બપોરે 2:40 વાગ્યે, વડોદરા સાંજે 4 વાગ્યે અને સુરતમાં 5:40 PM પર ઉભી રહેશે. ગાંધીનગર-અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર દોડશે.

વળતી મુસાફરીમાં વંદે ભારત એક્સપ્રેસ ગાંધીનગર રાજધાનીથી બપોરે 2:05 વાગ્યે ઉપડશે અને રાત્રે 8:35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. તે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર બપોરે 2:40 વાગ્યે, વડોદરા સાંજે 4 વાગ્યે અને સુરતમાં 5:40 PM પર ઉભી રહેશે. ગાંધીનગર-અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર દોડશે.

6 / 6
તેને ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં માત્ર 18 મહિનામાં બનાવવામાં આવ્યું છે. વંદે ભારત એક્સપ્રેસ મહત્તમ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તે થોડીક સેકન્ડમાં 100 કિમીની ઝડપ પકડી શકે છે.

તેને ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં માત્ર 18 મહિનામાં બનાવવામાં આવ્યું છે. વંદે ભારત એક્સપ્રેસ મહત્તમ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તે થોડીક સેકન્ડમાં 100 કિમીની ઝડપ પકડી શકે છે.