3 / 5
ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ અમદાવાદની ઓળખ બનેલા ગાંધી આશ્રમમાં ગેલેરી, સંસ્મરણ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના સમગ્ર જીવન વિશેની માહિતી મેળવી હતી. આ આશ્રમમાં ગાંધીજીની દિનચર્યા કેવી હતી તેનાથી અવગત થયા હતા, હૃદયકુંજનું શું મહત્વ રહેલુ છે વગેરે જેવી બાબતો રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ જાણી હતી.