
PM મોદી નવસારી ખાતે આયોજીત ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે. વધુમાં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, માત્ર વાયદાઓની આંબા-આંબલી નહીં, પરંતુ વડાપ્રધાને જે કહ્યું તે કરીને બતાવ્યુ છે. જ્યાં તેઓ 3 હજાર 50 કરોડના 7 પ્રોજેક્ટનું ઉદ્ધાટન, 12 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને 14 પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સભાનું સંબોધન કરતા કહ્યું કે, PM મોદી આજે મુખ્યપ્રધાન આજે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. PM મોદીની એક દિવસીય ગુજરાત મુલાકાતને પગલે 3050 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજક્ટની ગુજરાતીઓને ભેટ મળશે.

CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, માત્ર વાયદાઓની આંબા-આંબલી નહીં, પરંતુ વડાપ્રધાને જે કહ્યું તે કરીને બતાવ્યું છે.