મોરબીમાં ભાવુક દેખાયા PM Modi, આપી ઈજાગ્રસ્તો અને પરિવારજનોને સાંત્વના

|

Nov 02, 2022 | 4:23 PM

30 ઓક્ટોબરના રોજ મોરબીના મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટયો હતો. આ દુર્ઘટનામાં હમણા સુધીમાં 135 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ સહિત વિશ્વના અનેક લોકો એ સંવેદના વ્યક્ત કરી હતી. હાલમાં વડાપ્રધાન મોદી એ મોરબીની મુલાકાત લીધી હતી. જેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

1 / 6
આજે બપોરે વડાપ્રધાન મોદી એ મોરબીના ઝૂલતા પુલનું પહેલા હવાઈ નિરિક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ , ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મચ્છુ નદીના કિનારે દુર્ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી.

આજે બપોરે વડાપ્રધાન મોદી એ મોરબીના ઝૂલતા પુલનું પહેલા હવાઈ નિરિક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ , ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મચ્છુ નદીના કિનારે દુર્ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી.

2 / 6
દુર્ઘટના સમયે બચાવ કામગીરીમાં લાગેલી ટીમના સભ્યો સાથે પણ વડાપ્રધાન મોદી એ મુલાકાત કરી હતી. તેમના યોગદાન વિશે જાણી વડાપ્રધાન મોદી એ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

દુર્ઘટના સમયે બચાવ કામગીરીમાં લાગેલી ટીમના સભ્યો સાથે પણ વડાપ્રધાન મોદી એ મુલાકાત કરી હતી. તેમના યોગદાન વિશે જાણી વડાપ્રધાન મોદી એ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

3 / 6
વડાપ્રધાન મોદી એ મોરબીની હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તોના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. આ સમયે વડાપ્રધાન મોદી ભાવુક જોવા મળ્યા. તેઓ ઈજાગ્રસ્તોપરિવારજનોને સાંત્વના આપતા જોવા મળ્યા .

વડાપ્રધાન મોદી એ મોરબીની હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તોના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. આ સમયે વડાપ્રધાન મોદી ભાવુક જોવા મળ્યા. તેઓ ઈજાગ્રસ્તોપરિવારજનોને સાંત્વના આપતા જોવા મળ્યા .

4 / 6
વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના પરિવાજનોને યોગ્ય મદદ અને દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના પરિવાજનોને યોગ્ય મદદ અને દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

5 / 6
વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના હાલ જાણી, દરેક પાસેથી ઘટનાની જાણકારી મેળવી હતી.

વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના હાલ જાણી, દરેક પાસેથી ઘટનાની જાણકારી મેળવી હતી.

6 / 6
મોરબીની મુલાકાત પહેલા અને પછી પણ વડાપ્રધાન મોદી એ હાઈ-લેવલ બેઠક કરી હતી. આ ઘટનાને લઈને 2 નવેમ્બરના રોજ ગુજરાતમાં રાજ્યવાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.

મોરબીની મુલાકાત પહેલા અને પછી પણ વડાપ્રધાન મોદી એ હાઈ-લેવલ બેઠક કરી હતી. આ ઘટનાને લઈને 2 નવેમ્બરના રોજ ગુજરાતમાં રાજ્યવાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.

Published On - 8:31 pm, Tue, 1 November 22

Next Photo Gallery