PM Modi મુંબઈ મેટ્રો લાઈનનું કરશે ઉદ્દઘાટન, ડબલ એન્જિન સરકાર હેઠળ ફાસ્ટ ટ્રેક પર છે મુંબઈનો વિકાસ

|

Jan 17, 2023 | 7:36 PM

Mumbai Metro Rail Lines: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેરાત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીએ લાઈન 2A (અંધેરી-પશ્ચિમથી દહિસર) અને 7 (અંધેરી-પૂર્વથી દહિસરમાં ગુંદાવલી)ના સમગ્ર વિભાગ પર મેટ્રો સેવાઓને ફ્લેગ ઓફ કરશે.

1 / 5
વડાપ્રધાન મોદીએ 11 ઓક્ટોબર, 2015ના રોજ જે બે રેલવે લાઇનનો શિલાન્યાસ કર્યો હતો, તે બે મેટ્રો રેલ લાઇનનું કામ છ વર્ષ પહેલાં શરૂ થયું હતું અને તત્કાલિન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગયા વર્ષે એપ્રિલમાં બે લાઇન (આવશ્યક રીતે સંયુક્ત કોરિડોર) ના ટૂંકા વિભાગ (ફેઝ I) નું ઉદ્ઘાટન કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ 11 ઓક્ટોબર, 2015ના રોજ જે બે રેલવે લાઇનનો શિલાન્યાસ કર્યો હતો, તે બે મેટ્રો રેલ લાઇનનું કામ છ વર્ષ પહેલાં શરૂ થયું હતું અને તત્કાલિન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગયા વર્ષે એપ્રિલમાં બે લાઇન (આવશ્યક રીતે સંયુક્ત કોરિડોર) ના ટૂંકા વિભાગ (ફેઝ I) નું ઉદ્ઘાટન કર્યું હતું.

2 / 5
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીના રોજ  લાઇન 2A અને 7 ના સમગ્ર વિભાગ પર મેટ્રો સેવાઓને ફ્લેગ ઓફ કરશે.મુંબઈ મેટ્રો લાઈન્સ 2A અને 7માં અંધેરી વેસ્ટ અને ઈસ્ટ બંનેમાં લાઈન 1 સાથે ઈન્ટરચેન્જ હશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીના રોજ લાઇન 2A અને 7 ના સમગ્ર વિભાગ પર મેટ્રો સેવાઓને ફ્લેગ ઓફ કરશે.મુંબઈ મેટ્રો લાઈન્સ 2A અને 7માં અંધેરી વેસ્ટ અને ઈસ્ટ બંનેમાં લાઈન 1 સાથે ઈન્ટરચેન્જ હશે.

3 / 5
વડાપ્રધાન મોદી લગભગ રૂ. 12,600 કરોડની કિંમતની મુંબઈ મેટ્રો રેલ લાઇન 2A અને 7નું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન મોદી લગભગ રૂ. 12,600 કરોડની કિંમતની મુંબઈ મેટ્રો રેલ લાઇન 2A અને 7નું ઉદ્ઘાટન કરશે.

4 / 5
શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે બપોરે લાઇન 7 પર ગુંદાવલી સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું.

શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે બપોરે લાઇન 7 પર ગુંદાવલી સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું.

5 / 5
શિંદે મુખ્યમંત્રી બન્યા બાદ આ પહેલીવાર છે જ્યારે મોદી શહેરમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. મેટ્રો શરુ થતા રસ્તા પરના ટ્રાફિકમાં 25 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે.

શિંદે મુખ્યમંત્રી બન્યા બાદ આ પહેલીવાર છે જ્યારે મોદી શહેરમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. મેટ્રો શરુ થતા રસ્તા પરના ટ્રાફિકમાં 25 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે.

Next Photo Gallery