જલિયાંવાલા બાગ: અમૃતસરનો લોહિયાળ બગીચો આજે મેમોરિયલમાં પરાવર્તિત, જુઓ PHOTOS
જલિયાવાલા બાગ (JALLIANWALA BAGH ) હત્યાકાંડને આજે 103 વર્ષ પુરા થયા છે.સ્વાતંત્ર્ય સંગ્રામની આ ઘટનાની યાદમાં ભારત સરકારે (Indian Government) 1951માં એક મેમોરિયલનું નિર્માણ કર્યું છે.
1 / 6
જલિયાવાલા બાગ (JALLIANWALA BAGH ) હત્યાકાંડને આજે 103 વર્ષ પુરા થયા છે.સ્વાતંત્ર્ય સંગ્રામની આ ઘટનાની યાદમાં ભારત સરકારે (Indian Government) 1951માં એક મેમોરિયલનું નિર્માણ કર્યું છે.
2 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ઓગસ્ટ 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પંજાબના અમૃતસરમાં જલિયાવાલા બાગ મેમોરિયલના રિનોવેટેડ સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતુ.
3 / 6
સાથે જ PM મોદીએ જલિયાવાલા બાગના નવા પરિસરમાં બનેલ મ્યુઝિયમ ગેલેરીનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
4 / 6
તમે પહેલી નજરે જલિયાવાલા બાગ જવાની કલ્પના પણ નહીં કરી શકો કે આ તે જગ્યા છે જ્યાં વિશ્વની સૌથી મોટી અમાનવીય ઘટના બની હતી.આ બગીચામાં એક અમર જ્યોત પણ છે, જે સતત પ્રજ્વલિત રહે છે.
5 / 6
જે કૂવો લોકોની લાશો અને તેમના લોહીથી ભરેલો હતો જેને આજે 'શહીદ કૂવા' તરીકે ઓળખવામાં આવે છે.
6 / 6
આ બગીચામાં બ્રિટિશ શાસનના જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીબાર કરીને સેંકડો નિર્દોષ દેશભક્તોને મારી નાખ્યા હતા. જ્યારે ડાયરે તેના લોકોને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો, ત્યારે બગીચામાં મોટી સંખ્યામાં જનમેદની હતી.
Published On - 6:26 am, Wed, 13 April 22