Pm Modi Birthday : મોદીના દિલની નજીક છે આ રેલવે સ્ટેશન, બાળપણમાં પિતા સાથે ચા વેચતા હતા, મળે છે સુવિધાઓ

|

Sep 17, 2024 | 3:10 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના વડનગર રેલવે સ્ટેશનનો ખુબ જુનો સંબંઘ છે. આ રેલવે સ્ટેશનના કામ માટે અંદાજે 8.5 કરોડ રુપિયાનો ખર્ચો કરી હેરિટેજ લુક આપવામાં આવ્યું છે. તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર તેની સાથે જોડાયેલી યાદો તાજી કરીએ.

1 / 5
આ સ્ટેશન પર એક નાની ચાની દુકાન હજુ પણ છે. વડનગરમાં જન્મેલા પીએમ નરેન્દ્ર મોદી તેમના 6 ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે આવે છે.વડનગર રેલ્વે સ્ટેશનમાં 2 પ્લેટફોર્મ આવેલા છે. (photo : Gujarat Tourism)

આ સ્ટેશન પર એક નાની ચાની દુકાન હજુ પણ છે. વડનગરમાં જન્મેલા પીએમ નરેન્દ્ર મોદી તેમના 6 ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે આવે છે.વડનગર રેલ્વે સ્ટેશનમાં 2 પ્લેટફોર્મ આવેલા છે. (photo : Gujarat Tourism)

2 / 5
તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રેલવે સ્ટેશન પર ચા વેંચવા માટે તેમના પિતા દામોદરદાસ મોદીની મદદ કરતા હતા. આ સ્ટેશન હવે ખુબ જ સુંદર બનાવવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રેલવે સ્ટેશન પર ચા વેંચવા માટે તેમના પિતા દામોદરદાસ મોદીની મદદ કરતા હતા. આ સ્ટેશન હવે ખુબ જ સુંદર બનાવવામાં આવ્યો છે.

3 / 5
અમદાવાદથી અંદાજે 100 કિલોમીટર દુર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું વડનગર અંદાજે 2700 વર્ષ જૂનું શહેર છે. વડનગરની તુલના ભારતના મથુરા, ઉજ્જૈન, પટના અને વારણસીના ઐતિહાસિક શહેરો સાથે કરી શકાય છે. આ શહેરની વસ્તી અંદાજે 28 હજાર છે. (photo : Gujarat Tourism)

અમદાવાદથી અંદાજે 100 કિલોમીટર દુર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું વડનગર અંદાજે 2700 વર્ષ જૂનું શહેર છે. વડનગરની તુલના ભારતના મથુરા, ઉજ્જૈન, પટના અને વારણસીના ઐતિહાસિક શહેરો સાથે કરી શકાય છે. આ શહેરની વસ્તી અંદાજે 28 હજાર છે. (photo : Gujarat Tourism)

4 / 5
નક્શી કામ કરેલા પથ્થરોનો ઉપયોગ કરીને વડનગર રેલવે સ્ટેશનની ઇમારતનુ ખૂબ જ સુંદર નિર્માણ કરવામા આવ્યુ છે. અહી પ્રવેશ અને એક્ઝિટ માટે સ્થાપત્યની રીતે ભવ્ય દ્વાર બનાવાયા છે.

નક્શી કામ કરેલા પથ્થરોનો ઉપયોગ કરીને વડનગર રેલવે સ્ટેશનની ઇમારતનુ ખૂબ જ સુંદર નિર્માણ કરવામા આવ્યુ છે. અહી પ્રવેશ અને એક્ઝિટ માટે સ્થાપત્યની રીતે ભવ્ય દ્વાર બનાવાયા છે.

5 / 5
વડનગરમાં 'અનંત અનાડી વડનગર' નામની એક ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી ચૂકી છે, જેને યુનેસ્કો દ્વારા વર્ષ 2022માં વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવી હતી.

વડનગરમાં 'અનંત અનાડી વડનગર' નામની એક ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી ચૂકી છે, જેને યુનેસ્કો દ્વારા વર્ષ 2022માં વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવી હતી.

Next Photo Gallery