
રજનીગંધાનો છોડને એવી જગ્યાએ રાખો. જ્યાં છોડને 4 થી 5 કલાક સૂર્ય પ્રકાશ મળે. આ ઉપરાંત છોડને અઠવાડિયામાં 3 વખત પાણી આપો. તેમજ છોડમાં પોટેશિયમ યુક્ત ખાતરને મહિનામાં એક વખત નાખો.

રજનીગંધાના છોડ પર આશરે 4 મહિના પછી ફૂલ ઉગવા લાગશે. તેમજ ઘરના વાતાવરણને સુગંધિત કરશે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )