
આમળાંના છોડમાં દર 15 દિવસના અંતરે જૈવિક ખાતર ઉમેરો. છોડમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી શકો છો. આ સિવાય તમે લીમડાના તેલનો છંટકાવ કરી શકો છો.

આમળાંના છોડ પર ફળ આવતા લગભગ 5 થી 7 વર્ષનો સમય લાગે છે. તેથી છોડની યોગ્ય કાળજી લેવી અતિઆવશ્યક છે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )
Published On - 3:17 pm, Tue, 13 August 24