Plant In Pot : ત્વચા માટે અમૃત અને અનેક રોગોનો રામબાણ ઈલાજ એવા એલોવેરાના છોડ ઘરે ઉગાડો, જુઓ તસવીરો

|

Jul 30, 2024 | 4:49 PM

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો ઘરે કૂંડામાં જ શાકભાજી, ફૂલ ઉગાડવાનો શોખ ધરાવે છે. પરંતુ કિચન ગાર્ડનિંગ કરતા સમયે એવા exotic છોડ પસંદ કરવા જોઈએ. જેનાથી તમે ઘરે બેઠા જ મોંઘી કિંમતના શાકભાજી અને ફળ મેળવી શકો છો. તો આજે આપણે એલોવેરાનો છોડ કેવી રીતે ઉગાડાય તે જાણીશું.

1 / 5
વર્તમાન સમયમાં ઘણા બધા લોકોના ઘરે એલોવેરા ઉગાડવામાં આવે છે. એલોવેરામાં અઢળક ઔષધિય ગુણો હોય છે. તેમજ ત્વચાના નિખાર લાવવા માટે ઉત્તમ માનવામાં આવે છે.

વર્તમાન સમયમાં ઘણા બધા લોકોના ઘરે એલોવેરા ઉગાડવામાં આવે છે. એલોવેરામાં અઢળક ઔષધિય ગુણો હોય છે. તેમજ ત્વચાના નિખાર લાવવા માટે ઉત્તમ માનવામાં આવે છે.

2 / 5
એલોવેરાના છોડને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટુ અને પહોળું કૂંડુ લો. ત્યારબાદ તેમાં ઉત્તમ ગુણવત્તાની માટી લો. તેમાં કોકોપીટ અથવા તો છાણિયું ખાતર ઉમેરી મિક્સ કરો.

એલોવેરાના છોડને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટુ અને પહોળું કૂંડુ લો. ત્યારબાદ તેમાં ઉત્તમ ગુણવત્તાની માટી લો. તેમાં કોકોપીટ અથવા તો છાણિયું ખાતર ઉમેરી મિક્સ કરો.

3 / 5
હવે તૈયાર કરેલી માટીને કૂંડામાં ભરો. ત્યારબાદ નર્સરીમાંથી લાવેલો એલોવેરાના છોડને કૂંડામાં 2-3 ઈંચ ઉંડાઈએ રોપો. ત્યારબાદ ઉપરથી માટી નાખો તેમજ પાણી પીવડાવો.

હવે તૈયાર કરેલી માટીને કૂંડામાં ભરો. ત્યારબાદ નર્સરીમાંથી લાવેલો એલોવેરાના છોડને કૂંડામાં 2-3 ઈંચ ઉંડાઈએ રોપો. ત્યારબાદ ઉપરથી માટી નાખો તેમજ પાણી પીવડાવો.

4 / 5
એલોવેરાના છોડને  નિયમિત પાણી નાખો. તેમજ છોડને યોગ્ય સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા પર મુકો. તેમજ મહિનામાં એક વખત છોડમાં છાણીયું ખાતર ઉમેરો.

એલોવેરાના છોડને નિયમિત પાણી નાખો. તેમજ છોડને યોગ્ય સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા પર મુકો. તેમજ મહિનામાં એક વખત છોડમાં છાણીયું ખાતર ઉમેરો.

5 / 5
હવે થોડા જ સમયમાં એલોવેરાનો છોડ તૈયાર થઈ જશે. એલોવેરાનો જ્યુસ પી શકો છો. તેમજ વાળમાં, ત્વચા પર લગાવી શકો છો.(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે. આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

હવે થોડા જ સમયમાં એલોવેરાનો છોડ તૈયાર થઈ જશે. એલોવેરાનો જ્યુસ પી શકો છો. તેમજ વાળમાં, ત્વચા પર લગાવી શકો છો.(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે. આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

Next Photo Gallery