Plant In Pot : અનેક રોગોનો રામબાણ ઈલાજ એવી હળદરને ઘરે ઉગાડો, નહીં લેવા જવી પડે બજારમાં, જુઓ તસવીરો

હળદરનો ઉપયોગ દરરોજ આપણા ભોજનમાં થાય છે અને તે દરેક રસોડામાં સરળતાથી મળી જાય છે. તે માત્ર ખોરાકમાં તેના રંગ માટે જ નહીં પરંતુ તેના ઔષધીય ગુણધર્મો માટે પણ પ્રખ્યાત છે. તો આજે આપણે ઘરે કેવી રીતે હળદર ઉગાડા તે અંગે જાણીશું.

| Updated on: Jun 30, 2024 | 3:13 PM
1 / 5
ભારતીય વાનગીઓમાં મોટા ભાગે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદરનું સેવન કરવાથી અનેક રોગો સામે રક્ષણ આપે છે. ત્યારે તેને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટુ કૂંડુ લો.

ભારતીય વાનગીઓમાં મોટા ભાગે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદરનું સેવન કરવાથી અનેક રોગો સામે રક્ષણ આપે છે. ત્યારે તેને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટુ કૂંડુ લો.

2 / 5
કૂંડામાં માટી અને છાણીયું ખાતર મિશ્રણ કરીને ભરો. હળદરનો છોડ કટીંગ અને બીજ બંન્ને પદ્ધતિથી રોપી શકાય છે.

કૂંડામાં માટી અને છાણીયું ખાતર મિશ્રણ કરીને ભરો. હળદરનો છોડ કટીંગ અને બીજ બંન્ને પદ્ધતિથી રોપી શકાય છે.

3 / 5
હળદરન ઉગાડવા માટે માટીમાં કાચી હળદરનો એક નાનો ભાગ વાવો. તેમજ હળદરના છોડને નિયમિત પાણી પીવડાવો.

હળદરન ઉગાડવા માટે માટીમાં કાચી હળદરનો એક નાનો ભાગ વાવો. તેમજ હળદરના છોડને નિયમિત પાણી પીવડાવો.

4 / 5
હળદરના છોડને પુરતા પ્રમાણ સૂર્ય પ્રકાશ મળે તેની ખાતરી કરો. છોડની આજુ બાજુ જો ઘાસ ઉગે તો તેનું નિંદણ કરી લો.

હળદરના છોડને પુરતા પ્રમાણ સૂર્ય પ્રકાશ મળે તેની ખાતરી કરો. છોડની આજુ બાજુ જો ઘાસ ઉગે તો તેનું નિંદણ કરી લો.

5 / 5
હળદરના છોડમાં ફૂલો ઉગશે અને પાંદડા સૂકવા લાગે છે. ત્યારે તમે હળદરને માટીમાંથી કાઢીને તેનો ઉપયોગ કરી શકો છો.

હળદરના છોડમાં ફૂલો ઉગશે અને પાંદડા સૂકવા લાગે છે. ત્યારે તમે હળદરને માટીમાંથી કાઢીને તેનો ઉપયોગ કરી શકો છો.