
કૂંડામાં ઉગતુ વધારાના ધાસનું નીંદણ નિયમિત રુપેદૂર કરવુ જોઈએ. તેમજ દરેક મહિનામાં જરુરિયાત અનુસાર ખાતર નાખો. સામાન્ય રીતે અળવીના છોડમાં જીવાંત થવાની શક્યતાઓ વધારે હોય છે. ત્યારે તેમાં કીટનાશક દવાનો ઉપયોગ કરી શકાય છે.

અળવીનો છોડ ઉગાડ્યાના થોડા જ સમયમાં પાન તૈયાર થઈ જશે.અળવીનો છોડ ઉગાડવા માટે જૂન, જુલાઈ, માર્ચ, ફ્રેબ્રુઆરી મહિનામાં ઉગાડી શકો છો.