Plant In Pot : સાતમ-આઠમ પર પાત્રા બનાવીને ખાવા આજે જ કૂંડામાં ઉગાળો અળવીનો છોડ, જુઓ તસવીરો

ભારતમાં અનેક પાંદડા વાડી શાકભાજીમાંથી અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. તેમાં અળવીનો પણ સમાવેશ થાય છે. અળવીના પાન ખાવાથી અનેક ફાયદાઓ થાય છે.તો આજે અમે તમને જણાવીશું કે ઘરમાં કૂડાંમાં અળવીનો છોડ કેવી રીતે ઉગાડવો જોઈએ.

| Updated on: Jun 28, 2024 | 1:17 PM
4 / 5
કૂંડામાં ઉગતુ વધારાના ધાસનું નીંદણ નિયમિત રુપેદૂર કરવુ જોઈએ.  તેમજ દરેક મહિનામાં જરુરિયાત અનુસાર ખાતર નાખો. સામાન્ય રીતે અળવીના છોડમાં જીવાંત થવાની શક્યતાઓ વધારે હોય છે. ત્યારે તેમાં કીટનાશક દવાનો ઉપયોગ કરી શકાય છે.

કૂંડામાં ઉગતુ વધારાના ધાસનું નીંદણ નિયમિત રુપેદૂર કરવુ જોઈએ. તેમજ દરેક મહિનામાં જરુરિયાત અનુસાર ખાતર નાખો. સામાન્ય રીતે અળવીના છોડમાં જીવાંત થવાની શક્યતાઓ વધારે હોય છે. ત્યારે તેમાં કીટનાશક દવાનો ઉપયોગ કરી શકાય છે.

5 / 5
અળવીનો છોડ ઉગાડ્યાના થોડા જ સમયમાં પાન તૈયાર થઈ જશે.અળવીનો છોડ ઉગાડવા માટે જૂન, જુલાઈ, માર્ચ, ફ્રેબ્રુઆરી મહિનામાં ઉગાડી શકો છો.

અળવીનો છોડ ઉગાડ્યાના થોડા જ સમયમાં પાન તૈયાર થઈ જશે.અળવીનો છોડ ઉગાડવા માટે જૂન, જુલાઈ, માર્ચ, ફ્રેબ્રુઆરી મહિનામાં ઉગાડી શકો છો.