Plant In Pot : વ્રતમાં ફરાળી અવનવી વાનગી બનાવવા આ સરળ ટીપ્સથી ઘરે કૂંડામાં જ ઉગાડો બટાકા, જુઓ તસવીરો

|

Jul 26, 2024 | 12:51 PM

ભારતીય ઘરોમાં બટાકા વિના ભોજન પૂર્ણ થઈ શકતું નથી.બટાકાનો ઉપયોગ લગભગ દરેક શાક બનાવવામાં થાય છે.જો કે તેને ઘરે કૂંડામાં પણ સરળતાથી ઉગાડી શકાય છે.

1 / 6
રોજિંદા જીવનમાં તેમજ ઉપવાસ કે ફરાળમાં પણ મોટાભાગના લોકો બટાકાની વાનગી બનાવતા હોય છે. ત્યારે બટાકાના છોડને આ રીતે કૂંડામાં ઉગાડી શકાય છે.

રોજિંદા જીવનમાં તેમજ ઉપવાસ કે ફરાળમાં પણ મોટાભાગના લોકો બટાકાની વાનગી બનાવતા હોય છે. ત્યારે બટાકાના છોડને આ રીતે કૂંડામાં ઉગાડી શકાય છે.

2 / 6
બટાકાના છોડને ઘરે કૂંડામાં ઉગાડવા માટે સારી ગુણવત્તાના બીજ ખરીદો. ત્યારે બાદ એક મોટું અને પહોળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરી લો.

બટાકાના છોડને ઘરે કૂંડામાં ઉગાડવા માટે સારી ગુણવત્તાના બીજ ખરીદો. ત્યારે બાદ એક મોટું અને પહોળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરી લો.

3 / 6
માટીમાં યોગ્ય પ્રમાણમાં ખાતર ભેળવો. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરો. ધ્યાન રાખો કે માટી ડ્રેનેજ વાળી હોય. હવે આ કૂંડાને 2 દિવસ તડાકામાં રાખો.

માટીમાં યોગ્ય પ્રમાણમાં ખાતર ભેળવો. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરો. ધ્યાન રાખો કે માટી ડ્રેનેજ વાળી હોય. હવે આ કૂંડાને 2 દિવસ તડાકામાં રાખો.

4 / 6
ત્યારબાદ માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ બીજ મુકી તેના પર માટી નાખો. બટાકાના બીજ રોપતી વખતે ક્યારેય પાણી ન આપવું જોઈએ. જ્યારે બીજ અંકુરીત થાય ત્યારે તેમાં પાણી ઉમેરો.

ત્યારબાદ માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ બીજ મુકી તેના પર માટી નાખો. બટાકાના બીજ રોપતી વખતે ક્યારેય પાણી ન આપવું જોઈએ. જ્યારે બીજ અંકુરીત થાય ત્યારે તેમાં પાણી ઉમેરો.

5 / 6
બટાકાના છોડને ઘરે તૈયાર કરેલા  જંતુનાશક સ્પ્રેનો છંટકાવ કરી શકો છો. તેમજ જંતુનાશક દવા પણ નાખી શકો છો.સમયઅંતરે નીંદણને દૂર કરો.

બટાકાના છોડને ઘરે તૈયાર કરેલા જંતુનાશક સ્પ્રેનો છંટકાવ કરી શકો છો. તેમજ જંતુનાશક દવા પણ નાખી શકો છો.સમયઅંતરે નીંદણને દૂર કરો.

6 / 6
બટાકા લગભગ 2 થી 3 મહિનામાં ખાવા માટે તૈયાર થઈ જશે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે. આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

બટાકા લગભગ 2 થી 3 મહિનામાં ખાવા માટે તૈયાર થઈ જશે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે. આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

Next Photo Gallery