
મહેંદીના છોડ બીજને નિયમિત પાણી પીવડાવો. તેમજ છોડને યોગ્ય સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પર રાખો. મહેંદીના છોડ પર જંતુનાશક સ્પ્રેનો છંટકાવ કરી શકો છો.

આશરે 7 થી 8 મહિનામાં મહેંદીનો છોડ 4 થી 5 ફૂટ ઉંચો થઈ જશે. ત્યારબાદ મહેંદીના પાનનો ઉપયોગ કરી શકો છો.(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )