Plant In Pot : વજન ઘટાડવાથી લઈને પાચનતંત્ર સુધારવા માટેનો રામબાણ ઈલાજ એવા જીરુંના છોડને ઘરે ઉગાડો, જુઓ તસવીરો
ભારતીય વાનગીઓમાં અનેક મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી એક જીરુંનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું સેવન કરવાથી પણ અનેક ફાયદાઓ થાય છે. ત્યારે ઘરે જીરુંના છોડને કેવી રીતે ઉગાડી શકાય તે જાણીશું.
જીરાના છોડને દિવસમાં એકવાર પાણી આપો અને છોડને વધુ પડતા સૂર્યપ્રકાશમાં ન રાખો. તમે જોશો કે લગભગ એક મહિના પછી જીરાના છોડમાં ફૂલો આવવા લાગશે.
5 / 5
જીરુંના છોડ પર એક મહિના પછી બીજ પણ દેખાવા લાગશે. જ્યારે જીરું બ્રાઉન થઈ જાય. ત્યારે તેને કાપીને સારી રીતે સૂકવી લો. ત્યારબાદ તમે તેનો ઉપયોગ કરી શકો છો.