
બ્રોકલીના સારી ગુણવત્તાવાળા બીજ 3-4 ઈંચની ઉંડાઈ મુકી તેના પર માટી નાખી દો. નિયમિત આ કૂંડામાં જરુરી માત્રામાં પાણી આપવું જોઈએ. વધુ પડતું પાણી નાખવાનું ટાળવું જોઈએ.

બ્રોકલીનો છોડને તડકામાં રાખવો જોઈએ. જેથી છોડમાં જંતુ પડવાનો ખતરો ઓછો રહે. તેમજ તમે છોડને રોગથી બચાવવા માટે લીમડાના તેલનો છંટકાવ કરી શકો છો. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) ( All Pic- Freepik )
Published On - 2:40 pm, Fri, 10 January 25