Photos: હવે અહીં માત્ર કાટમાળનો ઢગલો, એક સમયે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર હતું મોરોક્કોનું આ ગામ

મૌલે બ્રાહિમ તેના મનોહર દૃશ્યો અને મરાકેશ શહેરની નિકટતાને કારણે મોરોક્કોના પ્રવાસીઓમાં પ્રિય ગામ છે.જે તીવ્ર ભૂકંપથી હચમચી ગયું હતું. શુક્રવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા બંધ થયા ત્યાં સુધીમાં એટલાસ પર્વત પર આવેલું આ ગામ સંપૂર્ણ રીતે નાશ પામ્યું હતું. તેમાં હજારો લોકોના મોત થયા હતા, ઘણા ઘરો ધરાશાયી થયા હતા.

| Edited By: | Updated on: Sep 11, 2023 | 3:54 PM
4 / 6
ભૂકંપના આંચકા 1 મિનિટથી વધુ સમય સુધી અનુભવાયા હતા. ગભરાયેલા ગ્રામજનો પોતાનો જીવ બચાવવા ઘરોમાંથી દોડી આવ્યા હતા. તેઓ તેમના વિસ્તારમાં પાછા ફર્યા, ત્યારે લોકોએ કાટમાળ હટાવીને મૃતદેહોને બહાર કાઢવાનું શરૂ કર્યું.

ભૂકંપના આંચકા 1 મિનિટથી વધુ સમય સુધી અનુભવાયા હતા. ગભરાયેલા ગ્રામજનો પોતાનો જીવ બચાવવા ઘરોમાંથી દોડી આવ્યા હતા. તેઓ તેમના વિસ્તારમાં પાછા ફર્યા, ત્યારે લોકોએ કાટમાળ હટાવીને મૃતદેહોને બહાર કાઢવાનું શરૂ કર્યું.

5 / 6
ઉત્તર અમેરિકન દેશ મોરક્કોમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2,000 થી વધુ થઈ ગયો છે અને 2,059 લોકો ઘાયલ થયા છે. દેશના ગૃહ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, શુક્રવારના ભૂકંપમાં 2,012 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે બચાવકર્તા ભૂકંપથી અસરગ્રસ્ત દૂરના વિસ્તારોમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

ઉત્તર અમેરિકન દેશ મોરક્કોમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2,000 થી વધુ થઈ ગયો છે અને 2,059 લોકો ઘાયલ થયા છે. દેશના ગૃહ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, શુક્રવારના ભૂકંપમાં 2,012 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે બચાવકર્તા ભૂકંપથી અસરગ્રસ્ત દૂરના વિસ્તારોમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

6 / 6
ગામની મોટાભાગની અર્થવ્યવસ્થા ખેતી અને પ્રવાસન પર નિર્ભર છે. હવે સમય જ કહેશે કે ગામનું પુનઃનિર્માણ કરવામાં અને જીવન સામાન્ય થવામાં અને પ્રવાસીઓનું આગમન ફરી શરૂ થવામાં કેટલો સમય લાગશે.

ગામની મોટાભાગની અર્થવ્યવસ્થા ખેતી અને પ્રવાસન પર નિર્ભર છે. હવે સમય જ કહેશે કે ગામનું પુનઃનિર્માણ કરવામાં અને જીવન સામાન્ય થવામાં અને પ્રવાસીઓનું આગમન ફરી શરૂ થવામાં કેટલો સમય લાગશે.

Published On - 3:53 pm, Mon, 11 September 23