ગોમતીપુરમાં મકાન ધરાશાયી થતા સ્થાનિકોને શેલ્ટર હાઉસ ખસેડાયા, મકાનો પર ભયજનકના સ્ટીકર લગાવાયા, જુઓ Photos

અમદાવાદમાં ગોમતીપુરમાં કવાટર્સનો બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં ફસાયેલા 26 લોકોનું રેસ્ક્યૂ કરાયુ છે. ગોમતીપુરની આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક ધારાસભ્ય દિનેશ કુશવા તેમજ ડીવાયએમસી સતિષ પટેલ પણ સર પર પહોંચ્યા હતા.

| Edited By: | Updated on: Jun 30, 2023 | 1:32 PM
4 / 5
ગોમતીપુરની આ ઘટનામાં  ડીવાયએમસી અને કોર નોટિસ આપ્યા હોવાનું જણાવ્યું. તો બીજી તરફ સ્થાનિકોએ તેઓને કોઈપણ નોટિસ મળી નહીં હોવાનું જણાવ્યું. જે બંને બાબતોએ વિસંગતતા સર્જી છે તેમ જ ઘટના બન્યા બાદ કોર્પોરેશન દ્વારા સી બ્લોકમાં ભયજનક મકાનની નોટિસોના સ્ટીકરો પણ લગાવ્યા છે.

ગોમતીપુરની આ ઘટનામાં ડીવાયએમસી અને કોર નોટિસ આપ્યા હોવાનું જણાવ્યું. તો બીજી તરફ સ્થાનિકોએ તેઓને કોઈપણ નોટિસ મળી નહીં હોવાનું જણાવ્યું. જે બંને બાબતોએ વિસંગતતા સર્જી છે તેમ જ ઘટના બન્યા બાદ કોર્પોરેશન દ્વારા સી બ્લોકમાં ભયજનક મકાનની નોટિસોના સ્ટીકરો પણ લગાવ્યા છે.

5 / 5
 લોકોને ખસેડીને મોટી હોનારત ન સર્જાય તે માટેની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જે પ્રક્રિયા દરમિયાન DyMCએ નિવેદન આપ્યું કે ઘટના બનતા ફરી નોટિસ આપવામાં આવી. તો શહેરમાં અન્ય કવાટર્સ પણ જર્જરિત બન્યા હોવાનું DyMCએ જણાવ્યું.

લોકોને ખસેડીને મોટી હોનારત ન સર્જાય તે માટેની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જે પ્રક્રિયા દરમિયાન DyMCએ નિવેદન આપ્યું કે ઘટના બનતા ફરી નોટિસ આપવામાં આવી. તો શહેરમાં અન્ય કવાટર્સ પણ જર્જરિત બન્યા હોવાનું DyMCએ જણાવ્યું.