
ગોમતીપુરની આ ઘટનામાં ડીવાયએમસી અને કોર નોટિસ આપ્યા હોવાનું જણાવ્યું. તો બીજી તરફ સ્થાનિકોએ તેઓને કોઈપણ નોટિસ મળી નહીં હોવાનું જણાવ્યું. જે બંને બાબતોએ વિસંગતતા સર્જી છે તેમ જ ઘટના બન્યા બાદ કોર્પોરેશન દ્વારા સી બ્લોકમાં ભયજનક મકાનની નોટિસોના સ્ટીકરો પણ લગાવ્યા છે.

લોકોને ખસેડીને મોટી હોનારત ન સર્જાય તે માટેની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જે પ્રક્રિયા દરમિયાન DyMCએ નિવેદન આપ્યું કે ઘટના બનતા ફરી નોટિસ આપવામાં આવી. તો શહેરમાં અન્ય કવાટર્સ પણ જર્જરિત બન્યા હોવાનું DyMCએ જણાવ્યું.