PHOTOS: સુરતમાં ખાખી વર્દીમાં ભગવાન ગણેશની સ્થાપના, સાયબર ફ્રોડથી બચવા ગણેશજી આપશે સલાહ!

અહીં ગણેશજીની પ્રતિમાં લોકોને સાયબર ક્રાઈમથી બચવા શું શું તકેદારીઓ રાખવી તેની માહિતી આપશે. આ ગણેશજી સાયબર ક્રાઈમ દ્વારા થતી કામગીરી અને જનજાગૃતિ માટેના તમામ સૂત્રો પણ આપશે.

| Edited By: | Updated on: Sep 20, 2023 | 1:56 PM
4 / 5
મંદિરોમાં જેવી રીતે પ્રસાદી આપવામાં આવે છે તેવી જ રીતે સાયબરમાં બિરાજમાન બોલતા ગણેશના દર્શન કરવા આવતા ભક્તોને પ્રસાદમાં એક કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડમાં સાયબરની ટીપ્સ અને QR કોર્ડ હોય છે.

મંદિરોમાં જેવી રીતે પ્રસાદી આપવામાં આવે છે તેવી જ રીતે સાયબરમાં બિરાજમાન બોલતા ગણેશના દર્શન કરવા આવતા ભક્તોને પ્રસાદમાં એક કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડમાં સાયબરની ટીપ્સ અને QR કોર્ડ હોય છે.

5 / 5
પ્રસાદમાં આવતા કાર્ડમાં મોબાઇલમાં QR કોર્ડ સ્કેન કરવામાં આવે તો ઓનલાઇન ચીટીંગથી કેવી રીતે બચી શકાય તેનો વિડીયો સાથે માહિતીઓ આવી જાય છે.આ માહિતીથી લોકોમાં જાગૃતિ ફેલાય છે.

પ્રસાદમાં આવતા કાર્ડમાં મોબાઇલમાં QR કોર્ડ સ્કેન કરવામાં આવે તો ઓનલાઇન ચીટીંગથી કેવી રીતે બચી શકાય તેનો વિડીયો સાથે માહિતીઓ આવી જાય છે.આ માહિતીથી લોકોમાં જાગૃતિ ફેલાય છે.