Photos : સુરતના ડેન્ટિસ્ટે 2655 કિલો સાબુથી બનાવી ગણેશજીની પ્રતિમા

Surat : ગણેશોત્સવને લઇ લોકો ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરતા હોય છે, ત્યારે સુરતના એક ડેન્ટિસ્ટે નવો પ્રયોગ કર્યો છે. તેઓએ 2655 કિલો સાબુથી ગણેશજીની વિશાળ પ્રતિમાનું નિર્માણ કર્યું છે. આ પ્રતિમા 11 ફૂટ લાંબી, 11 ફૂટ પહોળી અને સાડા 6 ફૂટ ઉંચી છે.

| Edited By: | Updated on: Sep 21, 2023 | 9:34 AM
4 / 6
ગણેશજીની આ પ્રતિમા સાથે ભારતની સિદ્ધિ એવું ઇસરોનું ચંદ્રયાન પણ બનાવાયુ છે. ચંદ્રયાન મિશન પર ભારતીય તિરંગો, વિશ્વ, ચંદ્રયાન, ઈસરો રોકેટ વગેરે પણ બનાવ્યા છે.

ગણેશજીની આ પ્રતિમા સાથે ભારતની સિદ્ધિ એવું ઇસરોનું ચંદ્રયાન પણ બનાવાયુ છે. ચંદ્રયાન મિશન પર ભારતીય તિરંગો, વિશ્વ, ચંદ્રયાન, ઈસરો રોકેટ વગેરે પણ બનાવ્યા છે.

5 / 6
ગણેશજીની પ્રતિમા સાથે તેમજ શિવ શક્તિ પોઈન્ટ પણ દર્શાવ્યો છે. ગણેશજીની સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરિત થઇને આ પ્રકારની પ્રતિમાનું નિર્માણ કરાયું છે.

ગણેશજીની પ્રતિમા સાથે તેમજ શિવ શક્તિ પોઈન્ટ પણ દર્શાવ્યો છે. ગણેશજીની સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરિત થઇને આ પ્રકારની પ્રતિમાનું નિર્માણ કરાયું છે.

6 / 6
10 દિવસ સુધી ગણેશજીની પ્રતિમાની પૂજન-વિધિ કરીને તેને સ્લમ વિસ્તારમાં વહેંચી દેવાશે.આ રીતે ગણેશજીનું વિસર્જન પણ થઇ જશે અને સાબુ લોકોને કામ પણ આવશે.

10 દિવસ સુધી ગણેશજીની પ્રતિમાની પૂજન-વિધિ કરીને તેને સ્લમ વિસ્તારમાં વહેંચી દેવાશે.આ રીતે ગણેશજીનું વિસર્જન પણ થઇ જશે અને સાબુ લોકોને કામ પણ આવશે.