3 / 6
ઓથોરિટીએ જણાવ્યું હતું કે, લગભગ 9,92,871 ઘરોને સંપૂર્ણ અથવા આંશિક રીતે નુકસાન થયું છે, જેનાથી લાખો લોકો ખોરાક અને પીવાના શુદ્ધ પાણી વગેરેથી વંચિત છે. આ સાથે જ લગભગ 7.19 લાખ પશુઓના પણ મોત થયા છે અને અવિરત વરસાદને કારણે લાખો એકર ફળદ્રુપ જમીન ડૂબી ગઈ છે.