રામ લલ્લાના ચરણોમાં ભક્તોએ વહાવી દાનની સરવાણી! જાણો મંદિરના સમયમાં કેટલો થયો ફેરફાર?

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ દેશના તમામ મંદિરો માટે એક જ દિવસમાં દાનનો રેકોર્ડ તૂટી ગયો છે. પ્રાણ પ્રતિષ્ઠામાં આવેલી દેશ-વિદેશની હસ્તીઓએ રામલલાના ચરણોમાં આટલી મોટી રકમ અર્પણ કરી, જેના કારણે એક નવો રેકોર્ડ સર્જાયો.

| Updated on: Jan 25, 2024 | 5:20 PM
4 / 5
રામ લલ્લાના ચરણોમાં ભક્તોએ વહાવી દાનની સરવાણી! જાણો મંદિરના સમયમાં કેટલો થયો ફેરફાર?

5 / 5
અયોધ્યામાં ભક્તોની ભીડને જોતા મંદિર આજે બંધ નહીં થાય અને 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ માહિતી યુપી સરકારના વરિષ્ઠ અધિકારીઓ પ્રશાંત કુમાર અને સંજય પ્રસાદ પાસેથી મળી છે. ભોગ સમયે બે વખત દર્શન બંધ કરવામાં આવશે, ત્યારબાદ ભક્તો મંદિરમાં જઈ શકશે. ભીડ નિયંત્રણ માટે આજે વધુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ગઈકાલ કરતાં ટ્રાફિક વ્યવસ્થા સારી છે. ટ્રસ્ટનું કહેવું છે કે મંદિરમાં મોબાઈલ ફોન નહીં જાય.

અયોધ્યામાં ભક્તોની ભીડને જોતા મંદિર આજે બંધ નહીં થાય અને 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ માહિતી યુપી સરકારના વરિષ્ઠ અધિકારીઓ પ્રશાંત કુમાર અને સંજય પ્રસાદ પાસેથી મળી છે. ભોગ સમયે બે વખત દર્શન બંધ કરવામાં આવશે, ત્યારબાદ ભક્તો મંદિરમાં જઈ શકશે. ભીડ નિયંત્રણ માટે આજે વધુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ગઈકાલ કરતાં ટ્રાફિક વ્યવસ્થા સારી છે. ટ્રસ્ટનું કહેવું છે કે મંદિરમાં મોબાઈલ ફોન નહીં જાય.