
સિંગાપોરઃ એવું માનવામાં આવે છે કે, સિંગાપોર લગભગ 500 વર્ષોથી બૃહદ ભારતનો ભાગ છે અને તેથી જ અહીં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો રહે છે. અહીં તમિલ ભાષાને સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો છે. આ દેશ ફરવા માટે પણ એક શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ માનવામાં આવે છે.

મોરેશિયસઃ આ સ્થળ ભારતીયો માટે એક ઉત્તમ પર્યટન સ્થળ છે અને અહીં હિન્દી ભાષાનો ઉપયોગ થતો હોવાને કારણે ભારતીયો પણ અહીં આવવાનું પસંદ કરે છે. સુંદર પર્યટન સ્થળો ધરાવતા આ દેશની મૂળ ભાષા ક્રિયોલ છે અને અહીંના મોટાભાગના લોકો માત્ર અંગ્રેજી જ બોલે છે.
Published On - 1:09 pm, Mon, 12 September 22