
વિશાળ બલુઆ પત્થરોથી બની રહેલા રામ મંદિર અદ્દભુત નકશીકામ સાથે તૈયાર થઈ રહ્યુ છે. મંદિર પર કેસરિયો ઝંડો પણ જોવા મળી રહ્યો છે.

વર્ષ 2023ના અંત સુધીમાં મંદિરનું બાંધકામ પૂરુ કરવા માટે યુદ્ધ સ્તર પર કામ ચાલી રહ્યુ છે.

રામ મંદિરના બાંધકામમાં વપરાયેલા ઉચ્ચ ગુણવતાના ગ્રેનાઈટના પત્થરો કર્નાટક અને આંધ્રપ્રદેશથી મંગાવામાં આવ્યા છે.

આ ભવ્ય રામ મંદિરનું કામકાજ લગભગ 1800 કરોડના ખર્ચે પૂરુ થશે.