
આલુની છાલમાં ફાઈબર અને ઘણા વિટામિન્સ પણ હોય છે.

તેથી આલુને છોલીને ન ખાવા જોઈએ, તેનાથી પોષક તત્વો પ્રમાણમા મળતા નથી

નાશપતિ પણ એક એવું ફળ છે જેને તેની છાલ સાથે ખાવામાં આવે તો જ ફાયદો થાય છે.

નાશપતિની છાલમાં ફાઇબર હોય છે, ફાઇબર ખાવાથી પેટ પણ સારું રહે છે.

ચીકુ પણ છાલની સાથે ખાવા જોઈએ, છાલ વગર ખાવામાં આવે તો કોઈ ફાયદો થતો નથી.

ચીકુની છાલમાં વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ્સ, પોટેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે.

સફરજન ખાવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે, પરંતુ તેને હંમેશા છાલ સાથે ખાવું જોઈએ.

સફરજનની છાલમાં ફાઈબર અને વિટામિન હોય છે જે તેની છાલ સાથે નીકળી જાય છે.