Navy Day: વિશાખાપટ્ટનમમાં દેખાશે નૌસેનાની તાકાત, જહાજ અને વિમાનો દ્વારા કરવામાં આવશે શક્તિ પ્રદર્શન

ભારતમાં દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ નેવી દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્વમાં ભારતીય નેવી દ્વારા બતાવવામાં આવેલા પરાક્રમના પ્રતિક રુપે દર વર્ષ આ દિવસ ઉજવવામાં આવે છે.

| Edited By: | Updated on: Dec 03, 2022 | 9:42 PM
4 / 6
આ કાર્યક્રમ દરમિયાન નેવીના જહાજ, સબમરિન, વિમાન અને પૂર્વ,પશ્વિમ અને દક્ષિણની નેવી દળ ભારતીય નેવીની ક્ષમતા અને બહુમુખી પ્રતિભાનું પ્રદર્શન કરશે.

આ કાર્યક્રમ દરમિયાન નેવીના જહાજ, સબમરિન, વિમાન અને પૂર્વ,પશ્વિમ અને દક્ષિણની નેવી દળ ભારતીય નેવીની ક્ષમતા અને બહુમુખી પ્રતિભાનું પ્રદર્શન કરશે.

5 / 6
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સામાન્ય જનતાની નેવી પ્રત્યેની રુચિ વધારવા અને સમુદ્રી ચેતનાને નવીનીકૃત કરવાનું છે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સામાન્ય જનતાની નેવી પ્રત્યેની રુચિ વધારવા અને સમુદ્રી ચેતનાને નવીનીકૃત કરવાનું છે.

6 / 6
વર્ષ 1971માં ઓપરેશન ટ્રાઈડેન્ટ હેઠળ પાકિસ્તાનની નેવીના કરાચી સ્થિત મુખ્યાલય અને કરાચીના પોર્ટને બર્બાદ કરવામાં આવ્યુ હતુ.

વર્ષ 1971માં ઓપરેશન ટ્રાઈડેન્ટ હેઠળ પાકિસ્તાનની નેવીના કરાચી સ્થિત મુખ્યાલય અને કરાચીના પોર્ટને બર્બાદ કરવામાં આવ્યુ હતુ.